rashifal-2026

નવરાત્રીના નવમીના દિવસે સિદ્ધિદાત્રી માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Webdunia
શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (15:10 IST)
siddhidatri mata
Maa Siddhidatri: માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. 
 
મહાનવમી તિથિ પર કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. કન્યા પૂજા પછી જ નવરાત્રિની પૂજા પૂર્ણ માનવામાં આવે છે. આ માટે ઉપવાસીઓ આ દિવસે કન્યા પૂજા પણ કરે છે. મા સિદ્ધિદાત્રી આઠ સિદ્ધિઓનું 
સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ છે.
 
સિદ્ધિદાત્રી  માતા ની પૂજા કરવાની વિધિ 
સિદ્ધિદાત્રી  માતા ની પૂજા કરતી વખતે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને તેમનું ધ્યાન કરો અને પ્રાર્થના કરતી વખતે નીચે આપેલા મંત્રનો પાઠ કરો. 
આ પછી  માતાને પંચામૃત સ્નાન કરાવો, પછી વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. દેવીને સફેદ અને સુગંધિત ફૂલ ચઢાવો.
 
આ પછી માતાને પ્રસાદ ચઢાવો અને આચમન કરાવો. પ્રસાદ પછી સોપારી ચઢાવો અને પ્રદક્ષિણા કરો એટલે કે 3 વખત તમારી જગ્યાએ ઉભા રહીને  આસપાસ ફરવા. પ્રદક્ષિણા પછી ઘી અને કપૂર ભેળવીને માતાની આરતી કરો. આ બધા પછી, ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.


 
માતાજીનો મંત્ર 
સિદ્ધગન્ધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ।
સેવ્યમાના સદા ભૂયાત્‌ સિદ્ધિદા સિદ્ધિદાયિની॥

નવમુ નોરતું પ્રસાદ
નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપો. તેનાથી મૃત્યુ ડરથી રાહત મળશે. સાથે જ દુર્ઘટનાથી બચાવ પણ થશે. 
 
સિદ્ધિદાત્રી માતાની આરતી 
જય સિદ્ધિદાત્રી તૂ સિદ્ધિ કી દાતા
તૂ ભક્તોં કી રક્ષક  તૂ દાસોં કી માતા, 
તેરા નામ લેતે હી મિલતી હૈ સિદ્ધિ
તેરે નામ સે મન કી હોતી હૈ શુદ્ધિ
કઠિન  કામ  સિદ્ધ  કરાતી  હો  તુમ
હાથ  સેવક  કે  સર  ધરતી  હો  તુમ,
તેરી  પૂજા  મેં  ન  કોઈ  વિધિ  હૈ
તૂ  જગદંબે  દાતી  તૂ  સર્વસિદ્ધિ  હૈ
રવિવાર  કો  તેરા  સુમરિન  કરે  જો
તેરી  મૂર્તિ  કો  હી  મન  મેં  ધરે  જો, 
તૂ  સબ  કાજ  ઉસકે  કરાતી  હો  પૂરે
કભી  કામ  ઉસ  કે  રહે  ન  અધૂરે
તુમ્હારી  દયા  ઔર  તુમ્હારી  યહ  માયા
રખે  જિસકે  સર  પૈર  મૈયા  અપની  છાયા,
સર્વ  સિદ્ધિ  દાતી  વો  હૈ  ભાગ્યશાલી
જો  હૈ  તેરે  દર  કા  હી  અમ્બે  સવાલી
હિમાચલ  હૈ  પર્વત  જહાં  વાસ  તેરા
મહાનંદા મંદિર મેં હૈ વાસ  તેરા,
મુઝે આસરા હૈ તુમ્હારા હી માતા
વંદના હૈ સવાલી તૂ જિસકી દાતા.

જય સિદ્ધિદાત્રી તૂ સિદ્ધિ કી દાતા
તૂ ભક્તોં કી રક્ષક  તૂ દાસોં કી માતા, 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાજરનો હલવો બનાવવાની રીત

Happy Children's Day 2025 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

How to use AVTM: જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ માટે હવે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ નહી, રેલવે સ્ટેશન પર લાગેલ AVTM નો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સંપૂર્ણ માહિતી

Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ

વધુ જુઓ..

નવીનતમ

Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ

Utpanna Ekadashi 2025: ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા પાપોનો થશે નાશ, જાણો તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Vahan Durghatna Nashak Yantra: વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે? અકસ્માતથી બચવા માટે તમારી ગાડીમાં તે ક્યારે અને કેવી રીતે મુકવું?

Kaal Bhairav Jayanti 2025: ક્યારે છે કાલભૈરવ જયંતી ? જાણો ભગવાન શિવનાં આ રૌદ્ર સ્વરૂપનું મહત્વ

Shani Chalisa Path Na Fayde : શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી મળશે રાહત બનશે બગડેલા કામ

આગળનો લેખ
Show comments