rashifal-2026

Christmas નાતાલના અવસરે વૃક્ષને શા માટે સજાવીએ છે, આ ટ્રેન્ડ ક્યાંથી શરૂ થયો અને ભગવાન ઇસુના જન્મ સાથે તેનો શું સંબંધ છે?

Webdunia
ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (10:58 IST)
ક્રિસમંસઓ નામ આવતા જ બે વાત મગજમાં આવે છે પ્રથમ સેંટા ક્લૉઝ અને બીજી ક્રિસમસ ટ્રી અ સેલિબ્રેશનના અવસર પર ક્રિસમસ ટ્રીન શા માટે શણગારવામાં આવે છે પણ ક્યારે વિચાર્યુ છે તેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. ક્રિસમસ ટ્રીને ઈશ્વરની તરફથી આપેલ લાંબી ઉમ્રના આશીર્વદના રૂપમાં જોવાય છે. માન્યતા છે કે આ જે ઘરમાં સજાવીએ છે ત્યાં બાળકોની ઉમ્ર લાંબી હોય છે. 
 
હિસ્ટ્રી ડૉટ કૉમની રિપોર્ટ પ્રમાણે ક્રિસમસ ટ્રીનો પ્રચલન 16મી શતાબ્દીથી જર્મનીમાં શરૂ થયો હતો. ક્રિસમસના અવસર પર ફર ટ્રીને શણગાર કરાવાય છે. આ ટ્રીને સામાન્ય ભાષામાં સનોબર પણ કહે છે. સેલિબ્રેશનના દિવસે આટ્રીને લોકો ઘરની બહાર લટકાવતા હતા. જે લોકો ગરીબ હોય છે જે આ ઝાડને નહી ખરીદી શકતા તે પિરામિડ આકારની લાકડીને શણગારતા હતા. 
 
ક્રિસમસ ટ્રીમાં ખાવાની વસ્તુઓ રાખવાનો રિવાજ પણ જર્મનીથી શરૂ થયો હતો. તેને ઘણા પ્રકારની વસ્તુઓથી શણગારવામાં આવતુ હતું. જેમ કે સોનાના વર્કમાં સફરજનને બાંધીને તેના પર લટાકાવાય છે. તે સિવાય તેને સજાવવા માટે જીંજરબ્રેડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ધીમે ધીમે તેને સજાવવામાં અનેક પ્રકારની વસ્તુઓનો સમાવેશ થતો ગયો. 
 
ધીરે ધીરે આ પરંપરા અન્ય દેશોમાં ફેલાઈ ગઈ. તેની પ્રેક્ટિસ 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં શરૂ થઈ હતી. અહીંથી ક્રિસમસ નિમિત્તે વૃક્ષોને સજાવવાનો ટ્રેન્ડ આખી દુનિયામાં શરૂ થયો હતો. એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ટ્રીનો સંબંધ ભગવાન ઇસુના જન્મ સાથે છે. ઘણા અહેવાલોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
 
એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન ઇસુનો જન્મ થયો હતો, ત્યારે તેમના માતા-પિતા મેરી અને જોસેફને અભિનંદન આપનારાઓમાં દૂતો પણ હતા. જેણે તારાઓથી પ્રકાશિત સદાબહાર ફિર વૃક્ષ રજૂ કર્યું. ત્યારથી, ક્રિસમસ ફિર ટ્રીને ક્રિસમસ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

વધુ જુઓ..

નવીનતમ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments