rashifal-2026

Inspiring Thought of Mahatama Gandhi- જીવનને નવી દિશા આપતા મહાત્મા ગાંધીજી ના સુવિચારો

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (14:04 IST)
ભવિષ્યમાં શુ થશે હુ એ નથી વિચારવા માંગતો 
મને વર્તમાનની ચિંતા છે, ઈશ્વર મને આવનારા ક્ષણો પર 
કોઈ નિયંત્રણ આપ્યુ નથી 
- મહાત્મા ગાંધી 
વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત પ્રાણી છે 
એ છે વિચાર છે એ જ બની જાય છે 
- મહાત્મા ગાંધી 
કામની અધિકતા નહી પણ 
અનિયમિતતા માણસને ખતમ કરી નાખે છે 
- મહાત્મા ગાંધી 
- ગુલાબને ઉપદેશ આપવાની જરૂર નથી 
તે ફક્ત પોતાની સુગંધ વિખેરે છે 
તેની સુગંધ જ તેનો સંદેશ છે 
- મહાત્મા ગાંધી 
શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ 
અને આત્મવિશ્વાસનો અર્થ છે 
ઈશ્વરમાં વિશ્વાસ 
- મહાત્મા ગાંધી 
કેટલાક લોકો સફળતાના ફક્ત સપના જુએ છે 
જ્યારે કે અન્ય વ્યક્તિ જાગે છે અને સખત મહેનત કરે છે 
- મહાત્મા ગાંધી 
તમે ત્યા સુધી એ નથી સમજી શકતા કે 
તમારે માટે કોણ મહત્વપૂર્ણ છે, જ્યા સુધી 
તમે એ વ્યક્તિને ખરેખર ગુમાવી ન દો 
- મહાત્મા ગાંધી 
મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે 
સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનુ સાધન 
- મહાત્મા ગાંધી 
પોતાની ભૂલ સુધારવી એ ઝાડુ લગાવવા જેવુ છે 
જે પૃથ્વીની સપાટીને ચમકદાર અને સ્વચ્છ બનાવી દે છે 
- મહાત્મા ગાંધી
પ્રેમની શક્તિ દંડની શક્તિથી હજારગણી 
પ્રભાવશાળી અને સ્થાયી હોય છે 
- મહાત્મા ગાંધી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments