rashifal-2026

જાણૉ શા માટે ઉજવાય છે શિવરાત્રિ why-shivaratri-is-celebrated-

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (15:56 IST)
એક વાર નારદ મુનિ શિવલોક ગયા. ત્યાં જઈને તેણે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ શિવજીનો  આ કહીને ગુણગાન શરૂ કરી દીધાકે તમે તો ભગવાન શ્રીકૃષ્ણના સૌથી પ્રિય છો. તમારા તેનાથી કોઈ ભેદ નહી. તમે અને એ એક જ છે. તમે જીવોના દરેક રીતે કલ્યાણ કરી શકો છો. અહીં સુધી કે કૃષ્ણ પ્રેમ પણ આપી શકો છો. તમારી મહિમા સાંભળીને શ્રી શિવજી મહારાજજી એ ખૂબ વિનમ્રતાથી નારદજીને કીધું "હું તો શ્રીકૃષ્ણનો તુચ્છ સેવક છું, આ તો તેમની સૌહતકી કૃપા છે કે તેમની સેવાઓ મને આપે છે. 
 
શ્રીમદ ભાગવદમાં એક બીજું પ્રસંગ છે કે એક વાર દેવતાઓ અને દૈત્યોએ મળીને ભગવાનના નિર્દેશાનુસાર સમુદ્ર મંથનની યોજના બનાવી જેથી અમૃત મેળવી શકાય. પણ તે સમુદ્ર મંથનના સમયે સૌથી પહેલા હલાહલ વિષ નિકળ્યું હતું. તે ઝેર આટલું વિષૈલો હતો કે આખું વિશ્વ ભીષણ તાપથી પેડિત થઈ ગયું હતું. દેવ દૈત્ય વગર પીધા માત્ર સૂંઘતા જ બેભાન થઈ ગયા. 
 
ત્યારે ભગવાને તેમની શક્તિથી બધાને ઠીક કર્યા. દેવોએ જ્યારે આ ઝેરથી બચવાના ઉપાય પૂછ્યા તો ભગવાને કીધું કે શિવજીથી જો તમે બધા પ્રાર્થના કરશો તો એ તેમનો ઉકેલ કાઢીશ. શ્રીશિવ જી મહારાજએ દેવતાઓની પ્રાર્થના પર ભગવાનની પ્રસન્નતા માટે તે હલાહલ ઝેરને પીવાનો નિર્ણય લીધું. 
 
આપને તેમના હાથમાં એ ઝેર લીધું અને પી ગયા. પણ તે નિગળ્યું નહી તેમને વિચાર કર્યા કે મારા હૃદયમાં રહેતા ભગવાનને આ રાચશે નહી તેથી તેમને આ ઝેર ગલામાં જ રોકી લીધા જેના પ્રભાવથી તેમનો ગળું નીલો થઈ ગયું અને તમે નીલકંઠ કહેવાયા. તમારી એવી અદભુત અને અલૌકિક ચેષ્ટાની યાદમાં જ શિવરાત્રી ઉજવાય છે. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

Turmeric Beauty Hacks - ફક્ત 10 રૂપિયાની હળદરથી આ બ્યુટી હેક્સ અજમાવો, તો તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

વધુ જુઓ..

નવીનતમ

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

શ્રી લક્ષ્મી માનો થાળ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

આગળનો લેખ
Show comments