Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવરાત્રીની વ્રત કથા, શિવરાત્રીનુ મહત્વ અને શુભ મુહુર્ત

Shivratri Vrat katha in Gujarati
Webdunia
રવિવાર, 3 માર્ચ 2019 (19:22 IST)
\\\\\\\b\ \\\////

શિવભક્તો માટે મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે શંકર ભગવાન માટે વ્રત રાખીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.. બીજી બાજુ મહિલાઓ માટે મહાશિવરાત્રિનુ વ્રત ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિનુ વ્રત રાખવાથી અવિવાહિત મહિલાઓના લગ્ન જલ્દી થાય છે. બીજી બાજુ વિવાહિત મહિલાઓ પોતાના પતિના સુખી જીવન માટે મહાશિવરાત્રિનુ વ્રત કરે છે. આ વખતે સોમવારે પડનારી હોવાથી ખૂબ લાભકારી રહેશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

ખજૂર ડ્રાય ફ્રુટ્સ શેક કેવી રીતે બનાવશો

વધુ જુઓ..

નવીનતમ

Holi Special recipe- ઘુઘરા

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

Holika Dahan 2025: હોળીકા દહન માટે આટલો જ સમય મળશે, ભદ્રાના કારણે હોળી દહનમાં થશે વિલંબ

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

હોળાષ્ટક દરમિયાન કરો આ ઉપાય, સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

આગળનો લેખ
Show comments