Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવરાત્રી પર કરશો આ ઉપાય તો જીવનભર ધનની વર્ષા થશે

Webdunia
શુક્રવાર, 4 માર્ચ 2016 (12:04 IST)
વેદોએ જેને બ્રહ્માંડનો સાર કહેવામાં આવ્યો છે તે શિવ છે. શિવ જ એક માત્ર સંપૂર્ણ બ્રહ્માનું કેન્દ્ર બિંદુ છે. તેમણે જ સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સત્યના રૂપમાં બતાવ્યો છે. સંપૂર્ણ સંસારના બધા ગ્રંથ સત્યમ શિવમ સુન્દરમથી શરૂ થઈને ત્યા જ ખતમ થઈ જાય છે.  પોતાના સાકાર રૂપમાં ભગવાન શંકર ત્રિભુવનના સ્વામી કહેવાય છે. આ એ જ ભગવાન શંકર છે જેમણે રાવણને સોનાની લંકા આપી હતી અને કુબેરને સમગ્ર બ્રહ્માંડના ધનના સ્વામી બનાવી દીધા હતા. 
 
આ શિવરાત્રિ પર એવુ કંઈક ખાસ કરો કે તમે પણ ધન કુબેર બની જાવ. જીવન ભર ધનની વર્ષા થાય... 
 
ઉપાય - સફેદ શિવલિંગ પર એક ચાંદી, સોના અને લોખંડનો ટુકડો ચઢાવીને લાલ કપડામાં બાંધીને સંપૂર્ણ વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરી ત્રણેય ટુકડા તેમને અર્પિત કરો અને ભગવાન શંકર પાસે યક્ષની જેમ ધનવાન થવાનુ વરદાન માંગી લો.  
 
श्रीं यं यक्षस्वरूपाय नमः शिवाय यं श्रीं॥
 
આ મંત્રનો 108 વાર જાપ કરીને તેની પોટલીને તિજોરીમાં મુકી દો.  

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments