rashifal-2026

મહાશિવરાત્રી ક્યારે છે: MahaShivratri 2020 શુભ મુહૂર્ત

Webdunia
શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (14:28 IST)
આ વર્ષ 2020 માં મહાશિવરાત્રીના પવિત્ર 21 ફેબ્રુઆરીએ આવી રહી છે. ભગવાન ભોલેનાથ શિવ શંકરને પ્રસન્ન લરવાનો શુભ દિવસ બધા હિન્દુ ભક્તો માટે ખાસ હોય છે. 
 
આ વર્ષ મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી 2020 ના સાંજે 5 વાગ્યે 20 મિનિટથી શરૂ થઈ રહી છે 22 મી ફેબ્રુઆરી શનિવારની સાંજે સાત વાગ્યે 2 મિનિટ સુધી છે. કેમ કે 22 તારીખની પંચની શરૂઆત થઇ રહી છે તેથી 21 ફેબ્રુઆરીથી જ મહાશિવરાત્રીની ઉજવાશે. 
 
રાત્રિ પ્રહરની પૂજા સંધ્યા 6 વાગીને 41 મિનિટથી રાત 12 વાગીને 52 મિનિટ સુધી રહે છે. ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા-પ્રાર્થના કરાશે. દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો દિવસે આવતી શિવરાત્રિને માત્ર શિવરાત્રી કહીએ છે. 
 
પરંતુ ફાલ્ગુન માસ કૃષ્ણ ચતુર્દશીનો દિવસ આવે છે શિવરાત્રિનો મહાશિવરાત્રિ કહ્યું છે. વર્ષોમાં 12 શિવરાત્રીમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments