Dharma Sangrah

મહાશિવરાત્રી ક્યારે છે: MahaShivratri 2020 શુભ મુહૂર્ત

Webdunia
શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (14:28 IST)
આ વર્ષ 2020 માં મહાશિવરાત્રીના પવિત્ર 21 ફેબ્રુઆરીએ આવી રહી છે. ભગવાન ભોલેનાથ શિવ શંકરને પ્રસન્ન લરવાનો શુભ દિવસ બધા હિન્દુ ભક્તો માટે ખાસ હોય છે. 
 
આ વર્ષ મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી 2020 ના સાંજે 5 વાગ્યે 20 મિનિટથી શરૂ થઈ રહી છે 22 મી ફેબ્રુઆરી શનિવારની સાંજે સાત વાગ્યે 2 મિનિટ સુધી છે. કેમ કે 22 તારીખની પંચની શરૂઆત થઇ રહી છે તેથી 21 ફેબ્રુઆરીથી જ મહાશિવરાત્રીની ઉજવાશે. 
 
રાત્રિ પ્રહરની પૂજા સંધ્યા 6 વાગીને 41 મિનિટથી રાત 12 વાગીને 52 મિનિટ સુધી રહે છે. ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા-પ્રાર્થના કરાશે. દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો દિવસે આવતી શિવરાત્રિને માત્ર શિવરાત્રી કહીએ છે. 
 
પરંતુ ફાલ્ગુન માસ કૃષ્ણ ચતુર્દશીનો દિવસ આવે છે શિવરાત્રિનો મહાશિવરાત્રિ કહ્યું છે. વર્ષોમાં 12 શિવરાત્રીમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments