suvichar

શું તમે પણ લૉકડાઉનમાં પાર્ટનરને છોડી સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહ્યા છો તો આજે જ સાવધાન થઈ જાઓ

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (15:56 IST)
દેશમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે. જેના કારણે ઘણા લોકો તેઁમની ચપેટમાં આવી રહ્યા છે તો ઘણા લોકોને તેમનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. તેથી આ વાયરસના કહેરને રોકવા માટે ઘણા રાજ્યોમાં લૉકડાઉન 
લગાવ્યો છે. જેના કારણે લોકો તેમના ઘરોમાં બંધ છે. તેથી તમે જો કપલ છો અને તમે તમારા પાર્ટનરને છોડીને સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહ્યા છો તો આ સોશિયલ મીડિયા તમારા પ્યાર ભરેલા 
રિશ્તામાં કડવાશ પેદા કરી શકે છે તો ચાલો જાણીએ કેવી રીતે 
 
રિશ્તા પર સોશિયલ મીડિયા અટેક 
તમે તમારા કામને લઈને વ્યસ્ત રહો છો. તેથી તમે તમારા પાર્ટનર અને તમારા ઘર-પરિવારને પૂરતો સમય નહી આપી શકો છો. તેથી હવે જ્યારે લૉકડાઉનના કારણે જો અમે ઘર પર રહેવાનો સમય મળ્યો છે રો 
આ સમયે અમે સોશિયલ મીડિયા પર બરબાદ ન કરી તમારા પાર્ટનર સાથે આ સમયને પસાર કરવો જોઈએ. 
 
શંકા થવી 
જ્યારે અમે સોશિયલ મીડિયા પર એક લિમિટથી વધારે સમય પસાર કરીએ છે તો પાર્ટનરના મનમાં શંકા પેદા થઈ શકે છે. પાર્ટનરને ઘણી વાર આ લાગવા લાગે છે કે આખરે સોશિયલ મીડિયા પર આવુ શું છે કે  
તે હમેશા આમાં જ લાગ્યા રહે છે. તેમજ ઘણીવાર શંકા આટલી વધી જાય છે કે પાર્ટનરને બીજા અફેયર જેવા શંકા પણ થવા લાગે છે જે સંબંધને ખરાબ કરી શકે છે. 
 
ઝૂઠ બોલવાની શરૂઆત 
ઘણા લોકો સોશિયલ મીડિયા પર જ બીઝી રહે છે અને તેમના પાર્ટનરની સાથે સમય પસાર કરવાની જગ્યા સોશિયલ મીડિયા પર ખૂબ સમય પસાર કરે છે. તેથી ઘણા લોકો તેમના પાર્ટનરથી ઝૂઠ પણ બોલવા 
લાગે છે. જ્યારે તેને પૂછાય છે કે તમે મોબાઈલ કે લેપટૉપ પર શું કરી રહ્યા છો તો તે કોઈ કામનો બહાનો બનાવી નાખે છે. તેનાથી ઝૂઠ બોલવાની શરૂઆત થવા લાગ્ગે છે. 
 
દૂરીઓ થવી  
જ્યારે અમે સોશિયલ મીડિયા પર સમય પસાર કરીએ છે તો તમારા પાર્ટનરથી દૂર થઈ જાઓ છો કારણકે તમારો વધારેપણુ સમય સોશિયલ મીડિયા પર પર પસાર થાય છે. તેનાથી પાર્ટનર અને તમારા વચ્ચે 
દૂરી થવા લાગે છે/ તેથી જો તમે લૉકડાઉનમાં ઘર પર છો તો તમારા પાર્ટનરને પણ પૂરો સમય આપવો જોઈએ જેનાથી તમારા સંબંધ સારા થઈ શકે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IPL 2026 Points Table: કલકત્તા vs પંજાબ મેચ રદ્દ, છતાં પણ બદલાય ગયું પોઈન્ટ ટેબલ, બે ટીમોનું ન ખુલ્યું ખાતું

ટેસ્ટમાંથી સંન્યાસ લીધા પછી બદલ્યા વિરાટ કોહલીના તેવર, અશ્વિને બતાવ્યું T20 માં કેમ થઈ ગયા છે ખતરનાક

KKR એ ઓક્શનમાં બરબાદ કરી નાખ્યા 25 કરોડ, 26 વર્ષના આ ખેલાડીએ ટીમને આપ્યો ખૂબ મોટો દગો

PM મોદી, અમિત શાહ, CM યોગીથી લઈને મિથુન ચક્રવર્તી સુધી, BJP એ બંગાળમાં ઉતાર્યા 40 સ્ટાર પ્રચારક, જુઓ લીસ્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન: બોલ્યા 'મંગળવાર ઈરાનના અંતની રાત બની શકે છે'

વધુ જુઓ..

ધર્મ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments