Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે બેડરૂમમાં હમેશા રાધા કૃષ્ણની ફોટા લગાવવાની સલાહ આપીએ છે, પરિણીત કપલ જરૂર વાંચો

Webdunia
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:40 IST)
જો તમને તમારા પાર્ટનરથી હમેશા કોઈ ન કોઈ વાતથી લઈને વિવાદ થઈ જાય છે. જેના કારણે તમે બન્ને વચ્ચે તનાવ, અવિશ્વાસ અને પ્રેમમાં કમી આવવા લાગે છે તો આ રાધા -કૃષ્ણથી સંકળાયેલો એક ઉપાય બધી પરેશાનીઓ ખત્મ કરી તમે ખોવાયેલો પ્રેમ પરત કરવામાં તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે
સામાન્ય રીત કહેવાય છે કે કોઈ પણ કપલને તેમના બેડરૂમમાં ભગવાનની ફોટા નહી લગાવવી જોઈએ. પણ જે પરિણીત લોકોના વચ્ચે તનાવ બન્યું રહે છે તે લોકો માટે આ ફોટા તેમના બેડરૂમમાં લગાવવી. ધ્યાન રાખો કે આ ફોટા મહિલાના સૂતા સમયે મોઢા સામેની દીવાલ પર હોય. 
 
રાધા કૃષ્ણને પ્રેમનો પ્રતીક ગણાય છે તેથી કહેવાય છે કે પતિ પત્નીને તેમના બેડરૂમમાંની દીવાલ પર રાધા કૃષ્ણની સુંદર ફોટા લગાવવી જોઈએ જણાવીએ કે આ ફોટા જો લાલ રંગના ફ્રેમમાં બની હોય તો પરિણામ વધારે જલ્દી અને સારા મળશે. આવું કરવાથી પતિ પત્નીના વચ્ચે દૂરિઓ અને ખરાબ સમય જલ્દી દૂર થઈ શકે છે. 
પતિ પત્નીને તેમના સંબંધને મધુર કરવા માટે રાધા કૃષ્ણની ફોટાના સામેવાળી દીવાલ પર પોતાની ફોટા લગાવવી જોઈએ. પતિ પત્ની જો સવારે સાંજે આ ફોટાના દર્શન કરશે તો તેમનો માનસિક તનાવ ઓછુ થશે સાથે જ આપસમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. 
રાધા કૃષ્ણની ફોટાને એવી જગ્યા પર લગાવો જ્યાં સવારે સાંજે તમારી નજર પડતી રહે. આવું કરવાથી પતિ પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. ધ્યાન રાખો કે રાધા કૃષ્ણની જે ફોટા તમે બેડરૂમમાં લગાવી રહ્યા છો તેમાં રાધા કૃષ્ણના સિવાય ગોપીઓ ન હોવી જોઈએ. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments