Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે બેડરૂમમાં હમેશા રાધા કૃષ્ણની ફોટા લગાવવાની સલાહ આપીએ છે, પરિણીત કપલ જરૂર વાંચો

Webdunia
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:40 IST)
જો તમને તમારા પાર્ટનરથી હમેશા કોઈ ન કોઈ વાતથી લઈને વિવાદ થઈ જાય છે. જેના કારણે તમે બન્ને વચ્ચે તનાવ, અવિશ્વાસ અને પ્રેમમાં કમી આવવા લાગે છે તો આ રાધા -કૃષ્ણથી સંકળાયેલો એક ઉપાય બધી પરેશાનીઓ ખત્મ કરી તમે ખોવાયેલો પ્રેમ પરત કરવામાં તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે
સામાન્ય રીત કહેવાય છે કે કોઈ પણ કપલને તેમના બેડરૂમમાં ભગવાનની ફોટા નહી લગાવવી જોઈએ. પણ જે પરિણીત લોકોના વચ્ચે તનાવ બન્યું રહે છે તે લોકો માટે આ ફોટા તેમના બેડરૂમમાં લગાવવી. ધ્યાન રાખો કે આ ફોટા મહિલાના સૂતા સમયે મોઢા સામેની દીવાલ પર હોય. 
 
રાધા કૃષ્ણને પ્રેમનો પ્રતીક ગણાય છે તેથી કહેવાય છે કે પતિ પત્નીને તેમના બેડરૂમમાંની દીવાલ પર રાધા કૃષ્ણની સુંદર ફોટા લગાવવી જોઈએ જણાવીએ કે આ ફોટા જો લાલ રંગના ફ્રેમમાં બની હોય તો પરિણામ વધારે જલ્દી અને સારા મળશે. આવું કરવાથી પતિ પત્નીના વચ્ચે દૂરિઓ અને ખરાબ સમય જલ્દી દૂર થઈ શકે છે. 
પતિ પત્નીને તેમના સંબંધને મધુર કરવા માટે રાધા કૃષ્ણની ફોટાના સામેવાળી દીવાલ પર પોતાની ફોટા લગાવવી જોઈએ. પતિ પત્ની જો સવારે સાંજે આ ફોટાના દર્શન કરશે તો તેમનો માનસિક તનાવ ઓછુ થશે સાથે જ આપસમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. 
રાધા કૃષ્ણની ફોટાને એવી જગ્યા પર લગાવો જ્યાં સવારે સાંજે તમારી નજર પડતી રહે. આવું કરવાથી પતિ પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. ધ્યાન રાખો કે રાધા કૃષ્ણની જે ફોટા તમે બેડરૂમમાં લગાવી રહ્યા છો તેમાં રાધા કૃષ્ણના સિવાય ગોપીઓ ન હોવી જોઈએ. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments