Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંજય-અમરસિંહ વિરૂદ્ધ ફરીયાદ

વેબ દુનિયા
બુધવાર, 6 મે 2009 (14:41 IST)
સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમર સિંહ તથા સંજય દત્ત વિરૂદ્ધ બિજનોરમાં બહુજન સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતી વિરૂદ્ધ કથિત રીતે અમર્યાદીત ટિપ્પણી કરવાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જીલ્લાનાં પોલીસ ઉપ અધિક્ષક શિરીષ ચંદે જાણકારી આપી હતી કે "મુખ્યમંત્રી માયાવતી બાબતે અપશબ્દોનો પ્રયોગ કરવાને લઈને અમર સિંહ તથા સંજય દત્ત વિરૂદ્ધ મંગળવારે મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી."

તેમણે જાણકારી આપી હતી કે "જીલ્લા પ્રશાસનના નિર્દેશ પ્રમાણે કેસ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 171-જી (ચૂંટણી દરમિયાન વ્યક્તિગત અપશબ્દોનો પ્રયોગ)ને અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો."

પોલીસના જણાવ્યા પ્રમાણે "અમર સિંહ અને સંજય દત્તે ગત રવિવારે બિજનોરમાં એક ચૂંટણી સભામાં કથિત રીતે મુખ્યમંત્રી માયાવતી વિરૂદ્ધ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો."

સમાજવાદી પાર્ટીના નવનિયુક્ત મહાસચિવ સંજય દત્ત પર માયાવતી વિરૂદ્ધ ટિપ્પણી કરવાને લઈને આ ત્રીજીવાર ફરિયાદ નોંધાઈ છે. આ અગાઉ ગત 18 એપ્રિલે પ્રતાપગઢ અને 20 એપ્રિલે બારાબંકીમાં તેમના વિરૂદ્ધ પોલીસે કેસ નોંધ્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments