Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પવાર બનશે પી.એમ - રાકાપા

ભાષા
સોમવાર, 11 મે 2009 (18:34 IST)
મહારાષ્ટ્રના નાણામંત્રી દિલીપ વાલસે પાટિલે આજે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પરિણામોની જાહેરાત થયા બાદ કોંગ્રેસ તથા ભાજપને બહુમત નથી મળતો તો રાકાંપા અધ્યક્ષ શરદ પવારની પ્રધાનમંત્રી બનવાની સંભાવનાઓ વધી જાય છે.

પવારના નજીકના સહયોગી વાલસે પાટિલે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, આગામી સરકારની રચનામાં જો ભાજપ અને કોંગ્રેસને જરૂરી બેઠકો નથી મળતી તો શરદ પવાર માટે પ્રધાનમંત્રી બનવાની સારી તક છે.

તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ તેમની પાર્ટી વિરૂધ્ધ સહયોગ નહી કરવાનો આરોપ ચાલુ રાખે છે અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની ધમકી આપે છે તો રાકાંપા આગામી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવા તૈયાર છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments