Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળુ નાણુ રાજકીય મુદ્દો -મનમોહન

ભાષા
સોમવાર, 4 મે 2009 (17:12 IST)
ભાજપના પી,એમ ઇન વેઇટીંગ લાલકૃષ્ણ અડવાણીને આડે હાથ લેતાં વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું હતું કે, ભાજપ અને અડવાણીએ કાળા નાણાંનો મુદ્દો ઉઠાવ્યો છે જે ચૂંટણી સ્ટંટ તો છે જ પરંતુ આ મામલામાં તેઓ બિન જવાબદાર પણ રહ્યા છે.

પશ્વિમ દિલ્હીમાં કોંગ્રેસ ઉમેદવાર મહાબલ મિશ્રના સમર્થનમાં રેલીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભાજપે કોઇ નક્કર આધાર વગર કોંગ્રેસની યુપીએ સરકાર ઉપર આરોપ લગાવ્યો છે કે અમે વિદેશમાં જમા કાળા નાણાંને પરત લાવવા માટે પ્રયાસ કરતા નથી જે સરેઆમ ખોટું છે.

તેમણે કહ્યું કે, આ મામલામાં જે પણ જરૂરી કાર્યવાહી છે એ અમે કરી છે. અમે સમય ગુમાવ્યા વગર વિદેશો સાથે સંપર્ક કર્યો છે. આ વિષય ઉપર જી-20ના શિખર સંમેલન દરમિયાન પણ લંડનમાં ચર્ચા થઇ હતી અને મને આશા છે કે આના સારા પરિણામ આવશે.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments