Webdunia - Bharat's app for daily news and videos

Install App

અવિજિત નક્ષત્રનું નેતાઓને મોહ

12.39 વાગ્યે જ ઉમેદવારી પત્રક ભરે છે!

વેબ દુનિયા
બુધવાર, 8 એપ્રિલ 2009 (17:43 IST)
એનડીએનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી બુધવારે 12.39 કલાકે વિજય મૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. અડવાણી ઉપરાંત ગુજરાત ભાજપનાં મોટાભાગનાં ઉમેદવારોએ વિજયમૂહૂર્તમાં જ ઉમેદવારી પત્રક ભરવાનો આગ્રહ રાખ્યો હતો.

પણ આ વિજય મૂહૂર્ત શુ છે. તે સમજવા રામાયણમાં રામ અને રાવણનું યુદ્ધ યાદ કરવુ પડે. એક માન્યતા મુજબ જે સમયે રામે રાવણનો વધ કર્યો તે સમય બપોરનાં 12.39 કલાક હતા. તેથી તે સમયને વિજય મૂહૂર્ત ગણવામાં આવે છે.

લોકશાહીમાં પોતાના હરીફ ઉમેદવારને હરાવવા માટે વિજયમૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવાની પરંપરા રહી છે. જો કે હવે તો કોંગ્રેસનાં ઉમેદવારો પણ વિજયમૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવા આતુર જણાતા હતા.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments