Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરસિંહ સપા નહીં છોડે

મુલાયમ માટે જૂતા ખાવા તૈયાર

ભાષા
બુધવાર, 8 એપ્રિલ 2009 (17:46 IST)
વરિષ્ઠ સપા નેતા અમરસિંહે સમાજવાદી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેઓ પોતાના વક્તવ્યથી પલટી ગયા હતા, અને કહ્યું હતું કે તે ક્યારેય સપા છોડશે નહીં.

મોડીરાત્રે પોતાના ઘર પર બોલાવેલા પત્રકારોને સંબોધતા અમરસિંહે જણાવ્યું હતું કે પાર્ટી છોડવાનો તેમનો કોઈ ઈરાદો નથી. હું દુનિયા છોડી શકુ છું, પણ પાર્ટી નહીં. તેમણે કહ્યું હતું કે મુલાયમસિંહ સાથે તેમને ભાવનાત્મક સંબંધ છે. તેથી તેમના માટે હું ચપ્પલ ખાવા પણ તૈયાર છું.

અમરસિંહે કહ્યું કે જે પણ સમાજવાદી પાર્ટી છોડીને જાય છે, તે માટે મને જવાબદાર ગણવામાં આવે છે. મને ખબર નથી પડતી કે આવું કેમ થાય છે. તેમણે કહ્યું કે આઝમ ખાન, સલીમ શેરવાની અને બેની પ્રસાદ વર્મા પાર્ટીમાં હોય, મંત્રી હોય કે મંત્રી પદ પર નહોય, પણ હું પાર્ટી માટે કામ કરતો રહ્યો. તેમછતાં મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. તેમણે આઝમ ખાન સાથે સંબંધ બગડ્યા હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments