Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રિમૂર્તિ બનાવશે પ્રધાનમંત્રી

ત્રિમૂર્તિ બનાવશે પ્રધાનમંત્રી

ભાષા
સોમવાર, 6 એપ્રિલ 2009 (14:19 IST)
સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું છે કે વડાપ્રધાન કોણ બનશે એ ઉત્તર પ્રદેશ અને બિહાર મળીને નક્કી કરશે.

તેણે કહ્યું મને લાલૂ યાદવ અને રામવિલાસ પાસવાનને જે ઠીક લાગશે તે જ વડાપ્રધાનની ખુરશી પર બેસશે. આગ્રા નજીક જેતપુરમાં ચૂંટણી સભા લેવા માટે આવેલા મુલાયમસિંહ યાદવે કહ્યું કે ચૂંટણી બાદ જ વડાપ્રધાન નક્કી કરવામાં આવશે.

તેમણે કહ્યું અમે ત્રણેય એક મંચ પર એટલા માટે આવ્યાં છીએ કે, અમે ગરીબો અને પછાત લોકો માટે અવાજ ઉપાડી શકીએ. ઉત્તરપ્રદેશ અને બિહાર જ સૌથી વધારે સાંસદ ચૂંટીને લોકસભામાં જાય છે. અમે લોકો જ દેશની સરકારનું ભવિષ્ય નક્કી કરીએ છીએ .

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Show comments