Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગી આદિત્યનાથના જનમદિવસ પર જાણો તેનાથી સંકળાયેલી ખાસ વાત

yogi aditya nath
Webdunia
બુધવાર, 5 જૂન 2019 (18:02 IST)
ઉતરાખંડએ એક સાધારણ ગામમાં જન્મયા અજયસિંહ(મહંત આદિત્યનાથ) હવે ઉત્તરપ્રદેશ ભાજપાના એક મોટું ચેહરો છે. તે લવ જેહાદ, ત્રણ તલાક અને ધર્માતંરણને લઈને આપેલ સાક્ષીના કારણે હમેશા વિવાદમાં રહ્યા છે. આદિત્યનાથ ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરના પીઠાધીશ્વર પણ છે. 
 
તે એક એવા નેતા છે. જેને હિંદુત્વના મુદ્દા પર ન માત્ર યૂપી પણ પૂરા દેશમાં જુદી ઓળખ બનાવી છે. ભાજપાએ તેને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવીને પરોક્ષ રૂપથી હિન્દુત્વ સમર્થકોને સંદેશ આપ્યું છે. હનુમાનજી પર ટિપ્પણી કરીને તેને વિવાદને તેમના ગળા લગાવી લીધું. હનુમાનજીને દલિત બતાવીને યોગી દેશની 
વિવાદિત માણસાઈની લિસ્ટમાં ટોપ પર આવી ગયા. 
 
નામ- યોગી આદિત્યનાથ, અજય સિંહ બિષ્ટ, મહંત આદિત્યનાથ 
જન્મ સ્થાન- 
શિક્ષા 
સંન્યાસ-
છૂઆછૂત ખત્મ કરવાની કોશિશ- સહભોજના માધ્યમથી અસ્પૃશ્યતાની ભેદભાવકારી રૂઢિઓના ખૂબ પ્રહાર 
 
મતાંતરિત હિન્દુઓની સમ્માન ઘર વાપસી
બૃહદ હિન્દુ સમાજને સંગઠિત કરવાની કોશિશ 
વિવાદિત બયાન- લવ જેહાદ, ત્રણ તલાક અને ધર્માતંરણ
સર્વાધિક વિવાદિત સાક્ષી- હનુમાનજીને દલિત બતાવ્યુ 
ગોરક્ષા માટે જાગરૂકતા પર કાર્ય- સામાન્ય જનમાનદ કરીને ગોવંશના સંરક્ષણ અને સંવર્ધન કરાવ્યું. 
લેખક પણ- તેમના દૈનિક વૃત પર વિજ્ઞપ્તિ લખનાર જેવા શ્રમસાધ્ય કાર્યની સાથે-સાથે તે સમય-સમય પર તેમના વિચારને સ્તંભ રૂપમાં સમાચાર પત્રમાં મોકલતા રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

મોરિંગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેને તમારા આહારમાં કેવી રીતે સામેલ કરવું?

Paneer Thecha Recipes - આ રેસીપી બનાવશો તો ઘરમા બધા જ સફાચટ કરી દેશે

એટલા માટે તમારે 3 મહિના સુધી તમારી પ્રેગ્નન્સી વિશે કોઈને કહેવું જોઈએ નહીં, ખુદ ડોકટરો પણ ના પાડે છે

કુંભારની શીખામણ

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

આગળનો લેખ
Show comments