Webdunia - Bharat's app for daily news and videos

Install App

Knowledge News: સવારે કોઈ પણ ગીત સાંભળ્યા પછી દિવસભર શા માટે ગુનગુનારો રહે છે માણસ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (13:02 IST)
તમે હમેશા અનુભવ કર્યુ હશે કે જો અમે સવારે-સવારે કોઈ ગીત સાંભળી લીધુ છે તો તે આખો દિવસ અમારા મગજમાં નાચતો રહે છે અને અમે દિવસભર ગુનગુનાતા રહે છે.  ભલે વચ્ચે કેટલા પણ ગીત સાંભળી લે પણ જે ગીત સવારે-સવારે મગજમાં ચઢી જાય છે તો તેનો સુરૂર રાત સુધી નહી ઉતરે છે. તેની ધુન દિવસભર મોઢા પર ચઢી રહે તમે વિચાર્યુ છે કે આવુ શા માટે હોય છે. 
 
જાણો તેના પાછળનો વિજ્ઞાન 
તેના પાછળનો કારણ જાણવા માટે વૈજ્ઞાનિકએ શોધ કરી તપાસ કરવાની કોશિશ કરી કે તેમાં કાનની કામગીરી હોય છે. ત્યારબાદ ખબર પડી કે મગજમાં એક ખાસ ઈંફેકશન  (Brain Functioning)ના કારણથી હોય છે. વિજ્ઞાનમાં એક શબ્દ હોય છે. ઈયરવાર્મ્સ(Earworms) આ વસ્તુના પાછળ કામ કરે છે. અમારો મગજમાં કામ કરતો એક સેંસ છે કે કહી લો કે આ મગજમાં થતી એક પ્રકારની ખંજવાળ છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments