rashifal-2026

Knowledge News: સવારે કોઈ પણ ગીત સાંભળ્યા પછી દિવસભર શા માટે ગુનગુનારો રહે છે માણસ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (13:02 IST)
તમે હમેશા અનુભવ કર્યુ હશે કે જો અમે સવારે-સવારે કોઈ ગીત સાંભળી લીધુ છે તો તે આખો દિવસ અમારા મગજમાં નાચતો રહે છે અને અમે દિવસભર ગુનગુનાતા રહે છે.  ભલે વચ્ચે કેટલા પણ ગીત સાંભળી લે પણ જે ગીત સવારે-સવારે મગજમાં ચઢી જાય છે તો તેનો સુરૂર રાત સુધી નહી ઉતરે છે. તેની ધુન દિવસભર મોઢા પર ચઢી રહે તમે વિચાર્યુ છે કે આવુ શા માટે હોય છે. 
 
જાણો તેના પાછળનો વિજ્ઞાન 
તેના પાછળનો કારણ જાણવા માટે વૈજ્ઞાનિકએ શોધ કરી તપાસ કરવાની કોશિશ કરી કે તેમાં કાનની કામગીરી હોય છે. ત્યારબાદ ખબર પડી કે મગજમાં એક ખાસ ઈંફેકશન  (Brain Functioning)ના કારણથી હોય છે. વિજ્ઞાનમાં એક શબ્દ હોય છે. ઈયરવાર્મ્સ(Earworms) આ વસ્તુના પાછળ કામ કરે છે. અમારો મગજમાં કામ કરતો એક સેંસ છે કે કહી લો કે આ મગજમાં થતી એક પ્રકારની ખંજવાળ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

કોર્ન સાગ રેસીપી

શું તમે ક્યારેય સફેદ મરી ખાધી છે? ઔષધીય ગુણોથી ભરપૂર, સફેદ મરી સ્વાસ્થ્ય માટે છે વરદાન

Modern Ganesha Names For Baby Boy: તમારા બાળકને ગણેશજીના નામ પરથી સુંદર નામ આપો, બાપ્પા જીવનભર તેમના આશીર્વાદ વરસાવશે!

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેમ નથી કહેતા

Sonam Kapoor Second Pregnancy નુ કર્યુ એલાન, ખુશીથી ઝૂમી ઉઠ્યા પતિ આનંદ આહુજાનુ રિએક્શન થયુ વાયરલ

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

ગુજરાતી જોક્સ -પૈસા નથી”

HBD Sushmita - જ્યારે મિસ યુનિવર્સને 21 ની વયે કોર્ટના ધક્કા ખાવા પડ્યા, પિતાની મિલકતને કારણે મળ્યો ન્યાય

આગળનો લેખ
Show comments