Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VeerSavarkar Jayanti- વિનાયક દામોદાર સાવરકરને ખાસ બનાવે છે તેમના જીવનની આ 10 વાત

Webdunia
શનિવાર, 28 મે 2022 (09:42 IST)
*વીર સાવરકરએ રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના વચ્ચે ચક્ર લગાવવાની સલાહ સર્વપ્રથમ આપી હતી. જેને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદએ માન્યું. 
 
* તેને જ સૌથી પહેલા પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનના લક્ષ્ય ઘોષિત કર્યું. તે એવા પ્રથમ રાજનીતિક બંદી હતા. જેને વિદેશી(ફ્રાંસ) ભૂમિ પર બંદી બનાવવાના કારણે હેગના અંતરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેસ પહૉંચ્યા. 
 
* તે પહેલા ક્રાંતિકારી હતા જેને રાષ્ટ્રના સર્વાગીણ વિકાસનો ચિંતન કર્યું અને બંદી જીવન સમાપ્ત થતા જ જેને અસ્પૃશયતા વગેરે કુરીતીઓના વિરૂદ્દ આંદોલન શરૂ કર્યું. 
 
* દુનિયાના તે એવા પહેલા કવિ હતા જેણે અંડમાનના એકાંત જેલમં જેલની દીવાલ પર ખીલ અને કોલસાથી કવિતાઓ લખી અને પછી તેને યાદ કર્યું. આ રીતે યાદ કરી 10 હજાર લીટીઓને તેણે જેલથી છૂટ્યા પછી ફરી લખ્યું. 
 
* સાવરકર દ્વારા લિખિત ચોપડી દ ઈંડિયન વૉર ઑફ ઈંડિપેંડેસ 1857 એક સનસની ખેજ ચોપડી રહી જેને બ્રિટિશ શાસનએ હલાવી નાખ્યું હતું.
 
* વિનાયક દામોદાર સાવરકર દુનિયાના એકલા સ્વાતંત્રય યોદ્દા હતા જેને 2-2 આજીવન જેલની સજા મળી. સજાને પૂરા કર્યા અને પછી તે રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયા. 
 
* તે વિશ્વના એવા પહેલા લેખક હતા જેની કૃતિ 1857નો પ્રથમ સ્વતંત્રતાને 2-2 દેશને પ્રકાશનથી પહેલા જ પ્રતિબંધિત કરી નાખ્યું. 
 
* તે પહેલા સ્નાતક હતા જેની સ્નાતપ ઉપાધિને સ્વંતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારએ પરત લઈ લીધું. 
 
* વીર સાવરકર પહેલા એવા ભારતીય વિદ્યાર્થી હતા જેને ઈંગ્લેડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની ના પાડી દીધી. તેથી વકાલત કરવાથી રોકી દીધું. 
 
* વીર સાવરકર પહેલા એવા ભારતીય રાજનીતિજ્ઞ હતા જેને સર્વપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી સળગાવી. 
 

સંબંધિત સમાચાર

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments