Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VeerSavarkar Jayanti- વિનાયક દામોદાર સાવરકરને ખાસ બનાવે છે તેમના જીવનની આ 10 વાત

Webdunia
શનિવાર, 28 મે 2022 (09:42 IST)
*વીર સાવરકરએ રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના વચ્ચે ચક્ર લગાવવાની સલાહ સર્વપ્રથમ આપી હતી. જેને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદએ માન્યું. 
 
* તેને જ સૌથી પહેલા પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનના લક્ષ્ય ઘોષિત કર્યું. તે એવા પ્રથમ રાજનીતિક બંદી હતા. જેને વિદેશી(ફ્રાંસ) ભૂમિ પર બંદી બનાવવાના કારણે હેગના અંતરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેસ પહૉંચ્યા. 
 
* તે પહેલા ક્રાંતિકારી હતા જેને રાષ્ટ્રના સર્વાગીણ વિકાસનો ચિંતન કર્યું અને બંદી જીવન સમાપ્ત થતા જ જેને અસ્પૃશયતા વગેરે કુરીતીઓના વિરૂદ્દ આંદોલન શરૂ કર્યું. 
 
* દુનિયાના તે એવા પહેલા કવિ હતા જેણે અંડમાનના એકાંત જેલમં જેલની દીવાલ પર ખીલ અને કોલસાથી કવિતાઓ લખી અને પછી તેને યાદ કર્યું. આ રીતે યાદ કરી 10 હજાર લીટીઓને તેણે જેલથી છૂટ્યા પછી ફરી લખ્યું. 
 
* સાવરકર દ્વારા લિખિત ચોપડી દ ઈંડિયન વૉર ઑફ ઈંડિપેંડેસ 1857 એક સનસની ખેજ ચોપડી રહી જેને બ્રિટિશ શાસનએ હલાવી નાખ્યું હતું.
 
* વિનાયક દામોદાર સાવરકર દુનિયાના એકલા સ્વાતંત્રય યોદ્દા હતા જેને 2-2 આજીવન જેલની સજા મળી. સજાને પૂરા કર્યા અને પછી તે રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયા. 
 
* તે વિશ્વના એવા પહેલા લેખક હતા જેની કૃતિ 1857નો પ્રથમ સ્વતંત્રતાને 2-2 દેશને પ્રકાશનથી પહેલા જ પ્રતિબંધિત કરી નાખ્યું. 
 
* તે પહેલા સ્નાતક હતા જેની સ્નાતપ ઉપાધિને સ્વંતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારએ પરત લઈ લીધું. 
 
* વીર સાવરકર પહેલા એવા ભારતીય વિદ્યાર્થી હતા જેને ઈંગ્લેડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની ના પાડી દીધી. તેથી વકાલત કરવાથી રોકી દીધું. 
 
* વીર સાવરકર પહેલા એવા ભારતીય રાજનીતિજ્ઞ હતા જેને સર્વપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી સળગાવી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે

મમતા કુલકર્ણી બની સંન્યાસી, ગળામાં રૂદ્રાક્ષ-ભગવા કપડા પહેરીને મહાકુંભમાં જોવા મળી અભિનેત્રી, જાણો તેનુ નવુ નામ

Snowfall In February:ફેબ્રુઆરીમાં દેશના આ અદ્ભુત સ્થળોએ બરફવર્ષા થશે, તમારા પ્રિયજનો સાથે ત્યાં પહોંચો.

ગુજરાતી જોક્સ - ઘરે ખાંડ નથી

તારી આંખ કેમ ફુલી ગઈ !

વધુ જુઓ..

નવીનતમ

રોજ પીઓ જીરામાંથી બનેલું આ ખાસ પીણું, વધતા વજન પર થશે કંટ્રોલ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab

બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે

આગળનો લેખ
Show comments