rashifal-2026

જીવનનો કોઈ ભરોસો નથી... કોલેજના ફેયરવેલમાં સ્પીચ આપતા બેહોશ થઈ યુવતી, પછી ઉઠી નહી શકી, મોતનો ડરાવનારો Viral Video

Webdunia
સોમવાર, 7 એપ્રિલ 2025 (18:06 IST)
viral video
Heart Attack Viral Video: કોરોના કાળ પછી અચાનક હાર્ટ એટેક આવવાથી મોતની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. સામાન્ય લોકોની સાથે જ અનેક જાણીતી હસ્તિઓ પણ હાર્ટ એટેક આવવાથી સમય પહેલા જ કાળનો કોળીયો બની ગઈ. સામાન્ય કામ દરમિયાન લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમનુ મોત થઈ રહ્યુ છે.  આવી ઘટનાઓના વીડિયો પણ સામે આવે છે જે ખૂબ ડરાવનારા હોય છે.  
 
ફેયરવેલ સમારંભમાં સ્પીચ આપી રહી હતી કિશોરી 
તાજો મામલો મહારાષ્ટ્રના ઘારાશિવ જીલ્લામાં સામે આવ્યો. અહી પોતાના કોલેજમાં ફેયરવેલ સમારંભ દરમિયાન સ્પીચ આપતી વખતે 20 વર્ષીય યુવતી બેહોશ થઈ ગઈ અને તેનુ મોત થઈ ગયુ. રિપોર્ટ મુજબ કોલેજની વિદ્યાર્થીની વર્ષા ખરાટ, પરાંદા કે આર જી શિંદે કોલેજમાં ખુશીથી સ્પીચ આપી રહી હતી. ત્યારે આ ઘટના બની.  આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.  

<

A heart attack is a medical emergency. A heart attack usually occurs when a blood clot blocks blood flow to the heart. Without blood, tissue loses oxygen and dies. So is also "Silent Heart Attack ".

Symptoms  include tightness or pain in the chest.

 pic.twitter.com/zkBSYxDnKZ

— Dr.N.P.Singh (@drnpsinghmbbs) April 6, 2025 >
 
ઑનલાઈન વાયરલ થઈ રહેલ વીડિયોમાં વર્ષા બેહોશ થઈને પડી  જાય એ પહેલા તે હસતા હસતા સભાને સંબોધિત કરતી  જોવા મળી રહી છે. સ્પીચ દરમિયાન બેહોશ થયા બાદ વર્ષાને પરાંદાના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

વેલેંટાઈન ડે પર પાર્ટનર આપો સરપ્રાઈઝ રોઝ પન્ના કોટા

હોઠ કેમ કડક થઈ જાય છે? ફક્ત 5 મિનિટમાં તેમને મુલાયમ બનાવવાની સરળ ટિપ્સ જાણો

Dayanand Saraswati Jayanti 2026: દયાનંદ સરસ્વતી જયંતી ? જાણો ધાર્મિક મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

આગળનો લેખ
Show comments