Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રતિષ્ઠિત સંગીતકાર પદ્મશ્રી પ્રફુલકરનું નિધનઃ પીએમ મોદી અને સીએમ પટનાયકે શોક વ્યક્ત કર્યો

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (11:54 IST)
ઉડીયા સંગીતના જન્મદાતા સૂર સમ્રાટ પદ્મશ્રી પ્રફુલ્લા કરનો 83 વર્ષની ઉમ્રમાં નિધન થઈ ગયો. રવિવારે રાતે આશરે 9.30 વાગ્યે પ્રફુલ્લ કરના નિધન થવાની જાણકારી તેમના પુત્ર મહાદીપએ  કરી છે.

પ્રફુલ્લ કરના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નવીન પટનાયક અને રાજ્યપાલ પ્રો પ્રો. ગણેશી લાલ, આંધ્ર પ્રદેશના રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર પુરીના સ્વર્ગદ્વારમાં રાજ્ય ગૌરવ સાથે કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments