Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2019 (14:00 IST)
વડાપ્રધાન મોદીએ મંગળવારે અમદાવાદના રાણિપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. આ પહેલાં તેમને માતા હિરાબાના આશિર્વાદ મેળવ્યાં હતાં. ત્યાર બાદ તેઓ ખુલ્લી જીપમાં મતદાન માટે પહોંચ્યાં હતાં. હવે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કરેલા રોડ-શો પર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લગાવ્યો છે.લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પર પત્રકારો સાથે વાત કરતા વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હાએ કહ્યું કે આ મામલે ગુજરાતના CEO પાસેથી એક રિપોર્ટ માગવામાં આવ્યો છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે વડાપ્રધાને આદર્શ આચારસંહિતાનું ઉલ્લઘંન નથી કર્યુ પણ આ મામલે ચૂંટણી પંચ તરફથી કોઈ અધિકૃત રીતે નિવેદન સામે આવ્યુ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments