Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી - PM મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા

Webdunia
શનિવાર, 13 એપ્રિલ 2019 (16:30 IST)
કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશની વારાણસે સંસદીય સીટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની શક્યતા વધી ગઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ચૂટણી ક્ષેત્રમાં 19 મે ના રોજ મતદાન થશે અને પ્રધાનમંત્રી મોદી 26 એપ્રિલના રોજ એક મોટો રોડ શો કરી વારાણસીથી પોતાનુ નામાંકન ભરશે. 
 
એવી ચર્ચા છે કે કોંગ્રેસમાં આ વાતને લઈને મંથન ચાલી રહ્યુ છે કે પ્રિયંકાને મોદી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે.  આ પહેલા સપા બસપા સાથે વાત કરીને પ્રિયંકાને સમર્થન આપવાની વાત કરવામાં આવી છે. સૂત્રોનુ કહેવુ છે કે મોદી વિરુદ્ધ કોંગ્રેસ અને વિપક્ષી દળ એક ચોંકાવનારુ પગલુ ઉઠાવવા જઈ રહ્યા છે. પ્રિયંકાની ઉમેદવારીની જાહેરાત નામાંકન પત્રના અંતિમ દિવસ કે એક દિવસ પહેલા કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments