Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lok Sabha elections 2019: હારી જવાના ભયથી ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોએ પાર્ટી ફંડના પૈસા ન ખર્ચ્યા

Webdunia
મંગળવાર, 7 મે 2019 (10:50 IST)
ગુજરાતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ લોકસભા ચૂંટણીમાં હારી જવાના ભયથી પાર્ટી ફંડમાંથી મળેલા પૈસાનો ખર્ચ કર્યો નથી. તેની જાણ ત્યારે થઈ જ્યારે આ લોકેઓ ચૂંટણી પંચ સમક્ષ પોતાના ખર્ચની વિગત રજુ કરી. હવે પાર્ટીએ ઉમેદવારો પાસેથી હિસાબ લેવો શરૂ કરી દીધો છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતની અમદાવાદ પૂર્વ, પશ્ચિમ, ગાંધીનગર, વડોદરા, સૂરત, નવસારી, ખેડા સહિત દસમાં&થી બાર લોકસભા સીટો એવી છે જ્યા કોંગ્રેસના જીતવાની આશા નથી. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યુ કે પાર્ટીએ પોતાના ઉમેદવારોના ખાતામાં ચૂંટણી લડવા માટે 70-70 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. 
 
ચૂંટણી પંચને આપીલી માહિતી મુજબ કેટલાક ઉમેદવારોએ તેનો ખર્ચ કર્યો છે. આવામાં તેમને પાર્ટીને હિસાબ આપવો પડશે. પ્રવક્તાનુ કહેવુ છે કે પાર્ટીને પણ ચૂંટણી પંચને હિસાબ આપવાનો હોય છે. જો ઉમેદવાર ખુદ પંચ સમક્ષ ઓછો ખર્ચ બતાવે છે તો બાકી રકમ પાર્ટીને પરત કરવી પડશે. 
 

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments