Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાર ચોર ની વાર્તા

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (15:51 IST)
The story of four thieves-
 
મુદ્દાઓ:- ચાર ચોર... પૈસાની ચોરી... વહેંચણી માટે જંગલમાં જવું... ભૂખ લાગી... શહેરમાં બે ચોર મીઠાઈ લેવા આવ્યા... મનમાં પાપ... મીઠાઈમાં ઝેર ભેળવવું... જંગલમાં બે ચોરોના ઈરાદા બગાડવા... હાથ-મોહ ધોવાના બહાને કૂવા લઈ જવાનું... કૂવામાં ધકેલવું... બાકીના બે ની મીઠાઈઓ ખાવી... પરિણામ.
 
 
રામપુર નામના ગામમાં ચાર ચોર રહેતા હતા. ચારે ચોર દરવખતે સાથે વર્ષો સુધી ચોરી કરતા રહ્યા. પણ આ વખતે તેમણે વિચાર્યુ કે આ સમયે મોટુ ખજાના માટે ચોરી કરીશ અને પછી ચોરી કરવા મૂકી દઈશ.  તેથી એક સેઠને ત્યાં તે એક દિવસ ચોરી કરવાના ઈરાદે તે ગામમાં ગયો. તે ગામમાં સેઠને ત્યાં તે મોટા ખજાનાની ચોરી કરી અને અને જંગલમાં ચાલ્યા ગયા. જંગલમાં તેમને આ ખજાનાની વહેચણી કરી. ચારેય ચોર ખૂબ ભૂખ્યા હતા. તેને ખૂબ જોરથી ભૂખ લાગી હતી તેથી તેઓમાંથી બે ચોર બજારમાંથી મીઠાઈ ખરીદવા ગયા હતા. બંને ચોરોના દાનત બગડી તેણે તેમાંથી અડધી મિઠાઈ ખાઈ ગયા અને બાકીની અડધી મિઠાઈમાં ઝેર ભેળવ્યું. 
 
જંગલમાં બે ચોર હતા, તેમનો ઈરાદામાં પણ ખોટ આવી તેમણે હાથ ધોવાના બહાને તેઓ બીજા બે ચોરોને કૂવામાં લઈ ગયા અને કૂવામાં ધક્કો માર્યા. બંને ચોરને ધક્કો માર્યા પછી તે બંને ચોરોએ ચોરીના માલને  સરખી રીતે વહેંચી લીધી. બાદમાં તેણે મીઠાઈઓ ખાધી અને મીઠાઈ ખાધા પછી તે પણ મરી ગયો અને તેણે જે પૈસા ચોર્યા હતા તે તેના અસલી હકદરા માલિકો પાસે ગયા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Narak Chaturdashi 2024: નરક ચતુર્દશી/કાળી ચૌદશ પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને વ્રત કથા

Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?

આજે શિરડી સાઈ બાબાની પુણ્યતિથિ, જાણો તેમના વિશે

Sharad Purnima Na Upay: શરદ પૂર્ણિમાના દિવસે કરો આ 5 અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિના ખુલશે દ્વાર

Karwa Chauth 2024: કરવા ચોથ પર સાસુને આપો આ વસ્તુઓ, મળશે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ

આગળનો લેખ
Show comments