Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teachers Day - જીવનનો પાઠ શીખડાવતા ગુરૂ

Webdunia
સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (17:00 IST)
શિક્ષકોના શ્રેષ્ઠ માર્ગદર્શક દ્વારા જ ધરતી પર ઈશ્વરીય સભ્યતાની સ્થાપના સંભવ 
 
ભૌતિક ,સામાજિક અને આધ્યાત્મિક ગુણોથી ઓતપ્રોત શિક્ષકોના દ્વારા જ સમાજમાં વ્યાપ્ત  બુરાઈયોને સમાપ્ત 
કરીને એક સુન્દર, ભવ્ય અને સુંસંસ્કારિત સમાજનો નિર્માણ કરાય છે. સર્વપલ્લી ડા. રાધાકૃષ્ણન પણ એવા જ મહાન શિક્ષક હતા.જેણે પોતાના મન,વચન  અને કર્મ દ્વ્રારા પૂરા સમાજને બદલવાની અદભુત મિશાલ પ્રસ્તુત કરી. વાસ્તવમાં એવા જ શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન દ્વારા બધા સમાજને ઈશવરીય સભ્યતાની સ્થાપના થશે. તેથી આવો શિક્ષક દિવસ પર અમે બધા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને શત-શત નમન કરતા તેની શિક્ષાઓ તેના આદર્શો  અને જીવન મૂલ્યોને પોતાના જીવનમાં આત્મશાત કરી એક સુન્દર ,સભ્ય ,સુસંસ્કારિત અને શાંતિપૂર્ણ સમાજનો નિર્માણ માટે દરેક બાળકને ટી.ક્યુ.પી એટલે ટોટલ ક્વાલિટી પર્સન બનાવીએ.  
 
 
 
જીવનનો પાઠ શીખડાવતા ગુરૂ ,બાળકના જીવનને સફળ બનાવવાની આધારશિલા અમને બાળપણમાં જ રાખી દેવી જોઈએ. 
 
એક કુશળ ઈંજીનીયર તે જ હોય છે જે એક ભવ્ય ઈમારત કે ભવનનો નિર્માણમાં તેમની નીંવને સૌથી વધારે મહત્વપૂર્ણ માનતા તેને મજબૂત બનાવે છે. અને જ્યારે પણ ભવનની નીંવ મજબૂત હોય તો પછી તમે તેના ઉપર બનાવેલ ભવનને જેટલું હોય તેટલું ઉંચો બનાવી શકો છો. અને આ પ્રકારે બનાવેલ ઈમારત બીજા  ભવનો  અને ઈમારતોની અપેક્ષા વધારે સમય પોતાના અસ્તિતવને જાણવી રાખવામાં સફળ હોય છે.તેમજ  અમે બાળકો  વિશે વિચારવો જોઈએ. કારણ કે દરેક બાળકની નીંવને મજબૂત કરવા માટે બાળપણથી  જ તેને તેની વાસ્તવિકતાના આધારે ભૌતિક  ,સામાજિક  અને આધ્યાત્મિક ત્રણે પ્રકારની ઉદેશ્યપૂર્ણ અને સંતુલિત શિક્ષા દેવી જોઈએ. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments