rashifal-2026

Moral Story- સફળતાની વાર્તા

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:28 IST)
સોમિલ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સીનીયર મેનેજર હતું. તેનો રેકાર્ડ હતો કે તેની ટીમ હમેશા કંપની સૌથી સરસ ટીમમાંથી એક હતી. માત્ર કામમાં જ નહી પણ  આપસી મેળ અને વ્યકતિગત પ્રમોશનમાં પણ સોમિલની ટીમ સૌથી સરસ ગણાતી હતી. સોમિલની ટીમના જેટલા પણ સભ્ય હતા. બધા સોમિલને તેમના પરિવારના સભ્ય જેવો માનતા હતા. કંપનીએ નક્કી કર્યું કે સોમિલને ખાસરીતે સમ્માનિત કરાય. તેના માટે એક મોટું કાર્યક્ર્મ આયોજિત કરાયું. કંપની બધા મોટા અધિકારીઓને આમંત્રણ મોક્લ્યું. જેનાથી એ તેમના અનુભવને બધાની સાથે શેયર કરી શકે. સોમિલ ખૂબ જ સૌભય સ્વભાવનો હતો. જ્યારે તેને મંચ પર બોલાવ્યું અને તેનાથી પૂછ્યું કે એ કઈ વિચાર છે જે તમારામાં આટલી ઉર્જા ભરી નાખે છે/ સોમિલ બોલ્યું - આજે હું તમારાથી મારા જીવનના એક અનુભવ સંભળાવું છું. 
મારું બાળપણ ખૂબજ સાધારણ રહ્યું છે. મારી બા બીજાના ઘર સાફ-સફાઈનો કામ કરતી હતી અને મારા પિતાજી દરરોજના મુજબ મજૂરી કરતા હતા. આમ તો મારા અભ્યાસ કે કોઈ પણ જરૂરમાં તેણે કોઈ કમી ન આવી. અને ના મને આ કમીનો અનુભવ થયું. 
 
મને યાદ છે, એક દિવસ રોટલી શેકવામાં ખૂબ બળી ગઈ હતી હુ બેસો જોઈ રહ્યું હતું કે કોણ કેવી રીતે ખાશે? પિતાજી પર તો જેમ કોઈ અસર જ નહી થયું. તેણે રોટલી ઉપાડી અને શાક સાથે ખૂબ મજાથી ખાવા શરૂ કરી દીધા. માએ જોયું અને બોલી માફ કરજો આજે જલ્દીમાં રોટલી જરાક બળી ગઈ છે. પિતાજી, બોલ્યા- મને બળેલી રોટલી જ વધારે પસંદ છે અને તેમાં સ્વાદ પણ છે. જ્યારે મા ત્યાંથી ચાલી ગઈ તો મે પિતાજીથી પૂછ્યું- શું તમને સાચે બળેલી રોટલી પસંદ છે? પિતાજી બોલ્યા- આમે તારી બા બહુ થાકી ગઈ હતી અને આ બળેલી રોટલી ખાવાની વાત તો આમ છે કે એક દિવસ બળેલી રોટલી ખાવાથી હું માંદો તો પડીશ નહી. પણ તારી માને થોડી શાંરિથી ઉંઘ આવી જશે. 
 
મિત્રો તે દિવસથી મે શીખ્યું કે અમારામાં થી દરેક માણસની અંદર કમી હોય છે. અમારામાંથી દરેક ક્યારે ન ક્યારે ભૂલ કરે છે પણ અમે તેની ભૂલને ઉભારવાની જગ્યા તેને સુધારવાના કામ કરવું, એક બીજાની તાકાત બનવું, તો એક સરસ કાલનો નિર્માણ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીએમ મોદી રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે રહેશે, સર્વાઇકલ કેન્સર રસીકરણ અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ રજૂ કરશે.

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 'ગુજરાત સેમીકોન 2026' સમિટનું આયોજન

નાગપુર ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 15 લોકોના મોત; 18 ગંભીર ઘાયલ

ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ ખામેનીના અવસાનથી મુસ્લિમ દેશો પર ઊંડી અસર પડશે.

સાણંદમાં માઇક્રોન પ્લાન્ટનો પ્રારંભ, ભારત ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

આગળનો લેખ
Show comments