Festival Posters

Kids World - શેખ ચલ્લીની વાતો

બાળવાર્તા - શેખ ચલ્લીની વાતો

Webdunia
શનિવાર, 22 જુલાઈ 2017 (13:20 IST)
શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં  "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે . 
 
ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા.  અભણ હતો એટલે આખો દિવસ બસ ગોટી રમતો . 
 
એક દિવસ માતાએ કહ્યું  - "મિયાં કોઈ કામ ધંધો કરો ". બસ ,શેખચલ્લી નીકળી ગયો કામની શોધમાં,રસ્તામાં ખાવા માટે માતાએ સાત રોટલી બનાવી આપી હતી. 
 
શેખચલ્લી ગામથી ઘણો દૂર આવી ગયો.. તેણે એક કૂવો જોયો અને ત્યાં બેસી ગયો.. અને વિચારવા લાગ્યો કે રોટલી ખાવી જોઈએ. એક 'બે .. ત્રણ કેટલી ખાઉં કે સાતે સાત ખાઈ જાઉં ?? 
 
તે કૂવામાં  સાત પરી રહેતી હતી તેણે શેખચલ્લીની વાતો સાંભળી અને તેના ઉંચા અવાજથી તે ભયભીત થઈ ગઈ. તેઓ કૂવામાંથી  બહાર આવી  ગઈ.  
 
 
તેમણે કહ્યું કે - 'જુઓ, અમને ખાતા નહી.  અમે તને એક ઘડો આપીએ છીએ. આની પાસે તમે જે માંગશો તે આપશે . શેખચલ્લી માની ગયો અને રોટલી અને ઘડો લઈને પાછો ઘરે આવી ગયો અને માતાને સમગ્ર બાબત જણાવી. 
 
માતાએ ઘડા પાસેથી ઘણો પૈસા અને ધન માંગ્યુ. ઘડાએ બધુ જ આપ્યુ અને તેઓ માલામાલ થઈ ગયા. ત્યાર પછી તે બજારમાંથી પતાશા લાવી અને ઘરના છાપરા પરથી ફેંકવા લાગી શેખ ચિલ્લી પતાશા લૂંટવા લાગ્યા. 
 
શેખચલ્લીએ ઘણા પતાશા લૂંટયા અને ખાધા. લોકોએ આશ્ચર્ય થયું હતું કે તેની પાસે આટલું ધન ક્યાંથી આવ્યુ. 
 

 
શેખચલ્લીએ કહ્યું -  "અમારી પાસે એક ઘડો છે જેની પાસે જે માંગો તે આપે છે.  
માતાએ  કહ્યું - ના એવું નથી આ તો ગાંડો છે અમારી પાસે એવો કોઈ પાત્ર નથી  
શેખચલ્લીએ કહ્યું - કેમ મેં તને ઘડો આપ્યો હતો ને ?  તે દિવસ છાપરા પરથી પતાશા પણ પડયા હતા ને ? 
 
માતાએ લોકોને હંસીને કહ્યુ - સાંભળ્યુ તમે.. ક્યારેય  ઉડાવી કહ્યું સાંભળ્યું તમે !છાપરાથી પતાશા બરશે છે .એ તો મૂર્ખ છે આવી વાતો જ કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો

પશ્ચિમ બંગાળમાં જો BJP ની સરકાર બની તો લોકો નોનવેઝ નહિ ખાઈ શકે, બોલી CM મમતા બેનર્જી

'રાહુલ' નીકળ્યો અબ્દુલ, લગ્નની લાલચ આપીને યુવતી સાથે એક વર્ષ સુધી કરતો રહ્યો દુષ્કર્મ, હવે પહોચ્યો જેલમાં

UP: યમુના એક્સપ્રેસ વે પરચાલતી બસમાં આગ લાગી, યાત્રાળુઓની ચીસાચીસ, 48 નો માંડ માંડ બચ્યો જીવ

GUJCET 2026: રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, સુરતમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી

વધુ જુઓ..

ધર્મ

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા એકાદશીનુ વ્રત

Vastu Tips: હનુમાન જન્મોત્સવ પર ઘરેલ લાવો બજરંગ બલીની પંચમુખી તસ્વીર અને આ વિધિથી કરો સ્થાપિત, મનોકામના થશે પૂરી અને વાસ્તુદોષથી મળશે મુક્તિ

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 29 માર્ચ

આગળનો લેખ
Show comments