Webdunia - Bharat's app for daily news and videos

Install App

અકબર બીરબલ : સત્ય અસત્ય વચ્ચેનું અંતર

Webdunia
એક વાર દરબાર ભર્યો હતો, બીજા દરબારીયોની સાથે બીરબલ પણ હતો. અકબરે એક સવાલ પૂછ્યો, જેને સાંભળીને દરબારીઓના વિચિત્ર હાલ થયા. અકબરે પૂછ્યુ - 'સત્ય-અસત્ય વચ્ચે કેટલું અંતર હોય છે, બે ત્રણ કે ચાર શબ્દોમાં ઉત્તર આપો.


સવાલ સાંભળીને બધા દરબારીઓ વિચાર કરવા માંડ્યા. પછી અકબરે બીરબલની સામે જોયુ, બીરબલ સિવાય આ પ્રશ્નનો ઉત્તર કોણ આપે ? અકબરે કહ્યુ - 'બીરબલ તુ જ કહે મારા પ્રશ્નનો જવાબ.

બીરબલે કહ્યુ - 'મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર છે, સત્ય અને અસત્ય વચ્ચે ચાર આંગળીનુ અંતર છે.

અકબર અને દરબારીઓને વાત ન સમજાઈ, અકબરે કહ્યુ - બીરબલ, જરા વિસ્તૃત સમજાવીશ કે નહી ? બીરબલે આપ્યો જવાબ - શ્રીમાન, આંખો કાનથી હોય છે ચાર આંગળી દૂર, કાનથી સાંભળેલી વાતો હોય છે ખોટી અને આંખોથી જોયેલી વાત હોય છે સાચી.

અકબર બીરબલની વાત સાંભળીને બાગ-બાગ થઈ ગયા, તેમણે બિરબલની ખુબ જ પ્રશંસા કરી.

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments