rashifal-2026

Ketu Gochar 2023: આવનારા 18 મહીનામાં આ રાશિવાળાના હાથમાં રહેશે કુબેર દેવની તિજોરીની ચાવી

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2023 (13:36 IST)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી બે વર્ષ સુધી ચાર રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. વાસ્તવમાં રાહુ કેતુએ મીન અને તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિ પરિવર્તનની 4 રાશિઓ પર ખૂબ જ શુભ અસર થવા જઈ રહી છે.
 
વૃષભ રાશિ- રાહુનો મીન રાશિમાં પ્રવેશ રાશિવાળાના લોકો માટે આ લાભકારી સિદ્દ થઈ શકે છે. વેપાર કરનારા લોકો માટે રાહુનો મીનમાં પ્રવેશ કરવુ ધન લાભની પ્રાપ્તિના સંકેત છે. તેમજ વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા મળશે. 
 
મિથુન રાશિ 
મિથુન રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાના ચાંસ બની રહ્યા છે. તેમજ વેપાર કરનારા લોકોને આર્થિક લાભ મળશે. આ લોકોને અચાનક ધની પ્રાપ્તિ થશે. 
 
તુલા રશિ
પરિણીત લોકોના જીવનમાં આવતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ હવે દૂર થઈ જશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. વેપારમાં લાભ થવાનો છે. મીડિયા અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને તેમના ક્ષેત્રમાં લાભ મળશે.
 
વૃશ્ચિક રાશિ 
 
વૃશ્ચિક રાશિ ના લોકોના શુભ સમયથી શરૂઆત થઈ ગઈ છે. નોકરી કરી રહ્યા લોકોને પ્રમોશન મળવાના ચાંસ છે. વિવાહિત જીવન સુખમય રહેશે. વેપારમાં જબરદસ્ત આર્થિક લાભ થશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

આગળનો લેખ
Show comments