Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચપટી મીઠુ આપશે આ ચમત્કારી ફાયદા

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (17:59 IST)
Astrology Video: ચપટી મીઠાના ચમત્કારી ઉપાય, દૂર કરી દેશે  તમારી બધી મુશ્કેલીઓ જાણો કેવી રીતે 
 
 
Astrology Video: આપણા શાસ્ત્રોમાં મીઠાને ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. આવા ઘણા વાસ્તુ ઉપાયો મીઠાથી કરવામાં આવે છે, જેને કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળવા લાગે છે. જો કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય, તો એક ચપટી મીઠું લઈને તેના પર ત્રણ વાર ફેરવો અને પછી તે મીઠું ફેંકી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ દોષ દૂર થઈ જાય છે. કોઈ વ્યક્તિને તેના સીધા હાથે ક્યારેય મીઠું ન આપવું જોઈએ. એવું કહેવાય છે કે તમારા જમણા હાથે મીઠું ચડાવવાથી તમે કોઈ વ્યક્તિ સાથે ઝઘડો કરો છો.
 
 
ઘરના રસોડામાં અનેક એવી વસ્તુઓ મુકવામાં આવે છે જે તમારી બધી પરેશાનીઓ દૂર કરી શકે છે 
 
- ઘરમાં નિયમિત પાણીમાં મીઠુ નાખીને પોતુ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
- ચપટી મીઠાને લઈને તેને તમારા ઉપરથી સાત વાર ઉતારીને વહેતા પાનીમાં ફેકવાથી નજર નથી લાગતી 
 
- નિયમિત સવારે પાણીમાં મીઠુ નાખીને સ્નાન કરવાથી ઓફિસ અને વેપારમાં ફાયદો થાય છે. 
 
-  મીઠુ ખાવા સાથે ઘરની બધી મુશ્કેલીઓ પણ દૂર કરે છે. 
 
- મીઠાને બાથરૂમમાં મુકવાથી વાસ્તુ દોષથી પણ મુક્તિ મળે છે. 
 
- મીઠાને ક્યારેય પણ કોઈ વ્યક્તિને પોતાના જમણા હાથથી ન આપવુ જોઈએ 
 
- જમણા હાથથી મીઠુ આપવાથી એ વ્યક્તિ સાથે તમારી લડાઈ થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments