Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya Grahan 2022: આ 3 રાશિના લોકોએ સૂર્યગ્રહણ દરમિયાન સાવધાન રહેવું જોઈએ, ભારે નુકસાન થઈ શકે છે

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (12:53 IST)
First Surya Grahan 2022: હિંદુ પંચાગન મુજબ વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022ને લાગશે. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં લાગશે. સૂર્યગ્રહણનો અસત બધી રાશિઓ પર પડશે. કેટલીક રાશિવાળા પર સૂર્યગ્રહણંપ સકારાત્મક અને કેટલીક રાશિવાળા પર નકારાત્મક અસ પડશે
 
મેષ - વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ મેષ રાશિમાં લાગી રહ્યો છે. તેથી તમારી રાશિ પર તેનોઅ સૌથી વધારે અસર પડશે. આ દરમિયાન જાતકોને માનસિક તનાવ થઈ શકે છે. દુશ્મન ભારે પડશે. વાહન પ્રયોગમાં સાવધાની રાખવી. નહી તો ઈજા થવાની શકયતા છે સૂર્યગ્રહણના દરમિયાન યાત્રાથી બચવું. 
 
કર્ક - કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્રમા છે. સૂર્યગ્રહણના સમયે ચંદ્રમા મેષમાં રાહુની સાથે હાજર રહેશે. આ સ્થિતિમાં કર્ક રાશિના જાતકોમાં માનસિક તનાવ પેદા કરી શકે છે અજ્ઞાર ડર અને નકારાત્મકતા ભારે રહેશે. આ દરમિયાન ખર્ચ વધશે ધૈર્ય બનાવી રાખો. 
 
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના જાતકોને માનહાનિનો સામનો કરવુ પડી શકે છે આ દરમિયાન વાણી પર સંયમ રાખો. વિવાદથી દૂર રહેવુ જ લાભકારી રહેશે. દુશ્મન પક્ષથી નુકશાન થઈ શકે છે ખર્ચ વધશે. 
 
સૂર્યગ્રહણના દુષ્પ્રભાવથી બચવાના ઉપાય 
આ ત્રણ રાશિવાળાને ખરાબ પરિણામથી બચવા માટે ગાયત્રી મંત્રનો જપ કરવુ જોઈએ અને તેમના ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ સૂર્યગ્રહણના દરમિયાન વિચારને પૉઝિટિવ રાખો અને દાન કરવી. 
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આગળનો લેખ
Show comments