Webdunia - Bharat's app for daily news and videos

Install App

હસ્તરેખા જ્યોતિષ - હાથમા આ નિશાન હોય તો તે વ્યક્તિ માટે શુભ નથી

હસ્તરેખા જ્યોતિષ -  હાથમા આ નિશાન હોય તો તે વ્યક્તિ માટે શુભ નથી
Webdunia
શનિવાર, 7 મે 2022 (00:01 IST)
હસ્તરેખા શાસ્ત્રમાં ચિહ્નનુ ખૂબ જ મહત્વ હોય છે. આ નિશાન શુભ અને અશુભ બંને પ્રકારના સંકેત આપે છે. આમાંથી જ એક નિશાન છે Y. હાથમાં રેખાના સંયોજનથી વાયનુ નિશાન બને છે.  Y નિશાન રેખાઓ પર ઉપસ્થિતિ નએ તેનુ સ્થન ખૂબ મહત્વ ધરાવે છે.  જ્યોતિષ મુજબ જીવન રેખામાંથી નીકળીને કોઈ રેખા ચન્દ્ર પર્વત તરફ જતા આ રેખા ઉંઘો Y બનાવે છે. આ રેખા જોવામાં ભલે સામાન્ય લાગે પણ વ્યક્તિના જીવનમાં તેનો ખૂબ વધુ પ્રભાવ હોય છે.  હથેળીમાં આ પ્રકારની બે રેખાઓ હોય છે.  એક રેખા જે શુભ સંકેત આપનારી હોય છે અને  બીજો અશુભ સંકેત દેનારી  હોય છે. 
 
જો રેખા જીવન રેખાથી થઈને ચંદ્ર પર્વત પર જઈને રોકાય જાય છે. એવી સ્થિતિમાં બનેલ Y નુ નિસ્ય્હાન શુભ ફળદાયક માનવામાં આવે છે.  આવ Y ના નિશાન જે વ્યક્તિની હથેળીમાં હોય છે તે વિદેશ યાત્રા કરે છે. આવા લોકો પોતાનો વ્યવસાય કરે છે અને તે વિદેશો સુધી પોતાનો વેપાર ફેલાવે છે. આવા લોકો આર્થિક રૂપથી સંપન્ન હોય છે  અને ખુશહાલ જીવન વિતાવે છે. જાતકની હથેળીની રેખા જો જીવનરેકહથી નીકળીને સાધારણ Yનુ નિશાન બનાવી રહી છે તો અશુભ માનવામાં આવે છે. આ રેખા જીવન, જીવનશક્તિને ઓછો કરનારી માનવામાં આવે છે.     જે વયમાં આ રેખા જીવનરેખાને કાપે છે એ વયમાં વ્યક્તિની જીવનશક્તિ કમજોર થવા માંડે છે. આવો વ્યક્તિ બીમાર થઈ જાય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

સ્ટાર જેવી હોય છે 7, 16 અને 25 તારીખે જન્મેલી મહિલાઓ, કહેવાય છે બેસ્ટ વાઇફ, જાણો કેવી હોય છે આ લાઇફ પાર્ટનર ?

21 માર્ચનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીનો પ્રસંગ

20 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે કોઈ મોટી જવાબદારી

19 માર્ચનું રાશિફળ - આજે રંગપંચમીના દિવસે આ 4 રાશિઓ પર વરસશે દેવી-દેવતાઓના આશીર્વાદ

18 માર્ચનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને વેપારમાં અચાનક લાભની તક

આગળનો લેખ
Show comments