Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેમના હાથમાં આવી હોય લગ્નની રેખા, તો ખૂબ ધ્યાન રાખે છે પત્ની

Webdunia
સોમવાર, 5 એપ્રિલ 2021 (11:04 IST)
હસ્તરેખા વિજ્ઞાનમાં લગ્નની રેખા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વ્યક્તિના વૈવાહિક જીવન વિશે બતાવે છે. લગ્ન રેખાનો ઉદ્ધવ અને તેના આગળ વધવાની સ્થિતિ વ્યક્તિના વૈવાહિક જીવન વિશે ઘણા સંકેત આપે છે. 
 
- હસ્તરેખા વિજ્ઞાન મુજબ જો કોઈ પુરુષની ડાબી બાજુ લગ્નની બે લાઇન હોય અને એક જમણી બાજુ એક હોય, તો આવા લોકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાવાળી પત્ની મળે છે. આવા લોકોની પત્ની તેના પતિ માટે ખૂબ પ્રેમાળ અને ખૂબ કાળજી લેનારી હોય છે. જો પરિસ્થિતિ વિપરીત હોય તો એટલે કે લગ્નની સંખ્યા જમણા હાથમાં બે છે અને એક ડાબી બાજુ એક હોય તો  પછી પત્ની તેના પતિની સંભાળ લેતી નથી.
 
-  જો બંને હાથમાં લગ્નરેખાની લંબાઈ સમાન હોય અને સમાન શુભ સંકેતોવાળી હોય તો આવા લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ ખુશહાલ રહે છે. જે લોકોના હાથમાં આ સંયોગ છે તે તેમનો જીવનસાથી સાથે ખૂબ સારા તાલમેલ રહે છે.
 
- જો વ્યક્તિના હાથમાં વિવાહ રેખા ઉપરની તરફ વળી જાય અને નાની આગળી સુધી પહોંચે તો આવી વ્યક્તિના લગ્નમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સામાન્ય આવી વિવાહ રેખાવાળા વ્યક્તિના લગ્ન થવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા લોકો કુંવારા રહે છે. 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments