Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરેક લડાઈમાં જીત મેળવીને રહે છે આ ચાર રાશિના લોકો

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (01:43 IST)
કેટલાક લોકો હોય છે જે વિવાદમાં વિશ્વાસ નથી કરતા, જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી વિવાદના મુદ્દોને ટાળે છે, બીજી કેટલાક લોકો એવા હોય છે જે વિવાદની કોઈ તક પોતાના હાથથી નહી જવા દેતા છે. જે પણ ચર્ચામાં પડી જાય છે, તેમા પોતાની વાત મનાવીને જ માને છે. આવો જાણીએ કોણ હોય છે આ રાશિવાળા જે દરેક લડાઈ કે વિવાદમાં જીતીને જ માને છે. 
 
મેષ રાશિ - આ રાશિના લોકો હંમેશા દરેક વસ્તુમાં આગળ રહેવુ પસંદ કરે છે. આ લોકો માને છે કે આ જ બેસ્ટ છે. પોતાની વાતને સાચી સાબિત કરવા માટે આ લોકો લોઝિકલ વાત કરે છે. 
 
મિથુન - મિથુન રાશિના લોકો બહુ જલ્દી લોકોમાં મિક્સ થાય છે અને હંમેશા નવી વાતો શીખવામાં વિશ્વાસ કરે છે. તેથી આ લોકો દરેક વસ્તુમાં આગળ રહે છે અને લોકો માને છે કે તેમને મોટાભાગની વસ્તુઓ વિશે માહિતી છે. પોતાની વાતને સાચી મનાવવા માટે તે દરેક વસ્તુ કરે છે, પછી ભલે એક લોજીકલ વિવાદ હોય કે બીજાને પોતાના તર્કથી પ્રભાવિત કરવાના હોય. 
 
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકો પણ પોતાના દુશ્મનોથી લડવુ અને જીતવુ સારી રીતે જાણે છે. તે દરેક વાતનો કરારો જવાબ આપે છે અને સામેવાળાને વાત 
મનાવીને જ માને છે. 
 
કુંભ રાશિ - આ રાશિના લોકો સામેવાળાની વાતને ખૂબ ધ્યાનથી સાંભળે છે અને આ દરમિયાન ચર્ચા માટે પોતાના મુદ્દા બનાવે છે. આ લોકો પહેલા સાધારણ રૂપે પોતાનો પક્ષ રાખે છે., જો તેમની વાત ન માનવામાં આવે તો આ લોકો વાદ વિવાદ કરે છે. 
 

સંબંધિત સમાચાર

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

આગળનો લેખ
Show comments