Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 4 રાશિવાળા હોય છે ખૂબ ભાગ્યશાળી, સુખ-સુવિધાઓની નહી હોય ક્યારે કમી

Webdunia
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (07:48 IST)
ખૂબ ભાગ્યશાળી હોય છે 
આજના સમયેમાં દરેક કોઈ સુખ સુવિધાથી ભરેલું જીવન પસાર કરવા ઈચ્છે છે. પણ દરેક કોઈ નોકરી અને ધંધામાં સફળતા હાસલ નહી કરી શકે છે. પણ જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક રાશિઓ ખૂબ ભાગ્યશાળી ગણાય 
છે. કહેવાય છે કે આ રાશિના જાતક દરેક કામમાં સફળતા અને નોકરી-ધંધામાં બઢતી હાસલ કરે છે. જાણો આ રાશિઓ વિશે 
 
વૃષભ રાશિવાલાને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ ભાગ્યશાળી ગણાય છે. કહેવાય છે કે આ રાશિના જાતકોના જીવન સુખ- સુવિધાઓથી ભરેલુ રહે છે. આ થોડી મેહનત કરીને સારી સફળતા મેળવે છે. કહે છે કે આ રાશિના 
જાતકોને ઓછી ઉમ્રમાં પ્રમોશન મળી જાય છે. 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ કર્ક રાશિ વાળાની કુંડળીના સ્વામી ચંદ્રમા હોય છે. ચંદ્રમાની કુંડળીમાં શુભ સ્થિતિ હોવાના કારણે આ ખૂબ મહેનતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કર્ક રાશિવાળાને જીવનમાં તે મળી જાય છે જે 
તેણે પોતે નહી વિચાર્યુ હોય છે. તેણે પૈતૃક સંપત્તિનો લાભ પણ મળે છે. 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ સિંહ રાશિ વાળાના જાતક સાહસી હોય છે. આ લોકો પ્રતિભા અને ગુણના ધની હોય છે. તેમની રાશિનો સ્વામી સૂર્ય હોય છે. જેના કારણે તેણે સફલતા, માન-સન્માન અને યશની પ્રાપ્તિ હોય છે. 
આ તેમના બળે સુખ- સુવિધાઓથી ભરેલુ જીવન પસાર કરે છે. 
 
વૃશ્ચિક રાશિના જાતક તેમના બળે સફળતા હાસલ કરે છે. તેમની મેહનત જ તેમનો ભાગ્ય હોય છે. આ સફળતાની સીઢી જલ્દી ચઢે છે. કહેવાય છે કે તેને ભૌતિક સુખોમાં કમી નહી રહે છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments