Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 4 રાશિવાળા હોય છે ઈમાનદાર અને સાચા મિત્ર સુખ-દુખમાં હમેશા નિભાવે છે સાથ

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (08:37 IST)
દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતા ખૂબ મહત્વ રાખે છે. સારા અને સાચા મિત્રોના કારણે જીવનની દરેક રસ્તા સરળ થઈ જાય છે. સાચા મિત્ર સુખ્-દુખમા& હમેશા સાથ નિભાવે છે. પણ આજના સમયમા& સાચા મિત્ર 
શોધવુ મુશ્કેલ હોય છે. દરેક કોઈ પર વર્તમાનમાં વિશ્વાસ નહી કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી 4 રાશિઓનો વર્ણન કરાયુ છે.જે વિશ્વાસકારી હોય છે. આ લોકો એક વાર રિશ્તો બનાવી લે છે તો જીવનભર 
સાથે નિભાવે છે કહેવાય છે કે આ લોકોથી મિત્રતા કરવાથી પછતાવો નહી હોય છે. 
1. વૃષભ રાશિ- આ રાશિના લોકોથી કોઈ વાત શેયર કરાય છે તો તે તેને અંદર જ રાખે છે. તેમનો સ્વભાવ જ વિશ્વસનીય બનાવે છે. તે રિશ્તાના પ્રત્યે સમર્પિત હોય છે. તેણે જે સારુ કે ખરાબ લાગે છે તેને સાફ 
 
બોલી નાખે છે. આ એક વાર મિત્રતા કરી લે છે તો તેને જીવનભર નિભાવે છે. 
 
2. તુલા રાશિ - આ રાશિના લોકો ખૂબ સારા હોય છે. તેમની કોશિશ રહે છે કે મિત્ર હમેશા ખુશ રહે. તેથી આ એક વાર રિશ્તા બનાવ્યા પછી હમેશા સુખ-દુખમાં સાથ નિભાવે છે. તે વિશ્વાસુ હોય છે.  
 
3. કર્ક રાશિ- કર્ક રાશિવાળાની મિત્રતા ખૂબ ખાસ હોય છે. તે લોકો ઈમાનદાર અને વિશ્વાસ હોય છે. તેથી લોકો વધારેપણુ તેમનાથી તેમની વાત શેયર કરવી પસંદ કરે છે. તે તેમના મિત્રો માટે જે પણ કરે છે. તેના 
બદલામાં કોઈ આશા નહી રાખતા. તેમને રિશ્તાના મહત્વ ખબર હોય છે. 
 
4. વૃશ્ચિક રાશિ- આ રાશિના જાતક ઈમાનદાર, સાફ દિલના અને સ્પષ્ટ વક્તા હોય છે. તે મિત્રતાન ઈમાનદારીથી નિભાવે છે. તે મિત્રોને ખુશ રાખવા માટે દરેક શકય કોશિશ કરે છે. પણ અ મિત્રોના દગો સહન 
 
નહી કરી શકતા. તેથી જીવનભર માટે રિશ્તા તોડવુ ઉચિત સમજે છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments