Dharma Sangrah

આ 4 રાશિવાળાના જાતકોને જોખમ લેનારમાં આવે છે મજા હોય છે બુદ્ધિમાન અને નિડર

Webdunia
સોમવાર, 3 મે 2021 (07:26 IST)
જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત કુળ 12 રાશિઓનો તેમનો સ્વભાવ હોય છે. કેટલીક રાશિઓ શાંત સ્વભાવની હોય છે. તો તેમજ કેટલાક જોખમ લેનારી હોય છે. આ કારણ છે કે દરેક વ્યક્તિનો સ્વભાવ જુદા-જુદા હોય છે. 
જ્યોતિષશાસ્ત્રમાં એવી જ કુળ 4 રાશિઓનો વર્ણય કરાયુ છે જે ખતરાને મોલ લેવાથી નહી ડરે છે. આ રાશિઓના દિલ સાફ અને ઈમાનદાર હોય છે. આ કોઈની સામે નમવુ પસંદ નહી કરે છે. જાણો આ 4 
રાશિઓના વિશે..... 
1. મેષ રાશિ- મેષ રાશિના લોકો ખૂબ સાહસી અને ઉર્જાવાન હોય છે. આ દરેક કામને મનથી આગળ-આગલ કરે છે. આ નિડર સ્વભાવના હોય છે. આ જ કારણે છે કે જીવનમાં આવનારી મુશ્કેલીનો બહાદુરીની સાથે 
 
સામનો કરે છે. મોટાથી મોટા સંકટ પણ તેને નમાવી નહી શકે છે. તેને આત્મસમ્માન ખૂબ પ્યારા હોય છે. 
 
2. વૃશ્ચિક રાશિ - જ્યોતિષશાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિવાળા ખૂબ મેહનતી જોય છે. આ જે પણ ક્ષેત્રમાં જાય છે. ત્યાં તેમની મેહનતથી ઉચ્ચ પદ હાસલ કરે છે. આ દરેક કામને મન લગાવીને અને ઈમાનદારીથી કરે છે. દગો અને વિશ્વાસઘાત કરનાર વ્યક્તિને આ સરળતાથી નહી જવા દે છે .આ રાશિના લોકો સ્વાભિમાની હોય છે. 
 
3. કુંભ રાશિ- જ્યોતિષશાસ્ત્રના મુજન આ રાશિ વાળા મજબૂત ઈચ્છાશક્તિવાળા હોય છે. આ જે ઠાની તેને પૂરો કરીને જ  દમ લે છે. તે કોઈ પણ નિર્ણય લેવાથી પહેલા સારી રીતે વિચાર કરે છે. તે કોઈની ભાવનાઓમાં આવીને ફેસલો નહી લે છે. આ આત્મવિશ્વાસી અને બુદ્ધિમાન હોય છે. 
 
3. મકર રાશિ- આ રાશિના જાતક મજબૂત ઈરાદાવાળા હોય છે. તે તેમના જીવનમાં બધુ પોતાના બળે હાસલ કરવા ઈચ્છે છે. આ કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરળતાથી શોધી લે છે. આ જીવનમાં આવનારી પડકારોનો સાહસની સાથે સામનો કરે છે. આ પરિસ્થિતિ કેવી પણ હોય તેમના આત્મસમ્માનની સાથે સોદો નહી કરે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

આગળનો લેખ
Show comments