Festival Posters

26 ડિસેમ્બરને સૂર્ય ગ્રહણ, જાણો સમય, સૂતક, ઉપાય અને રાશિઓ પર પ્રભાવ

Webdunia
સોમવાર, 23 ડિસેમ્બર 2019 (16:28 IST)
26 ડિસેમ્બર 2019ને આ વર્ષનો આખરે સૂર્ય ગ્રહણ લાગશે. ભારતમાં ગ્રહણ થવાથી સૂતકનો પ્રભાવ આ વખરે રહેશે. ગ્રહણંપ ધાર્મિક અને ન્યોતિષ નજરથી ખૂબ મોટું મહત્વ હોય છે. આવો જાણીએ ગ્રહણનો સમય, સૂતક કાળ અને તમારી રાશિઓ પર તેનો પ્રભાવ 
 
સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર 2019 
26 ડિસેમ્બર 2019ને પડનાર આ સૂર્ય ગ્રહણ વર્ષનો આખરે સૂર્ય ગ્રહણ હશે. આ સૂર્યગ્રહણ ગુરૂવારના દિવસે પોષ મહીનાની અમાસ પર સવારે 8.17 મિનિટથી લઈને 10.57 મિનિટ સુધી રહેશે. 
 
સૂર્યગ્રહણમાં સૂતળ કાળ 
સૂર્યગ્રહણ ભારતમાં જોવાનાર હોવાના કારણે સૂતકનો અસર રહેશે. સૂતકનો સમય ગ્રહણના એક દિવસ પહેલાથી જ શરૂ થઈ જશે. સૂતક 25 ડિસેમ્બરની સાંજે 5.33 મિનિટથી શરૂ થશે અને આવતા દિવસે 10.57 પર સૂર્ય ગ્રહણની સમાપ્તિ પછી પૂરું થશે. ગ્રહણમાં સૂતકનો ખાસ મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં સૂતક લાગતા પર ઘણા પ્રકારના કાર્ય નહી કરાય છે. સૂતકનો સમયને અશુભ સમય ગણાય છે. 
 
ગ્રહણમાં શું કરવું 
ગ્રહણના સમયે ભગવાનનો ધ્યાન અને ભજન કરવું જોઈએ. 
મંત્રોના ઉચ્ચારણ કરવું. 
ગ્રહણ સમાપ્તિ પછી ઘર પર ગંગાજળનો છાંટવું. 
સૂતક કાળના પહેલા તૈયાર ભોજન બરબાદ ન કરવું. પણ તેમાં તુલસીના પાન નાખી ભોજનને શુદ્ધ કરવું. 
 
રાશિઓ પર પ્રભાવ 
આઅ સૂર્ય ગ્રહણ તે રાશિના લોકો માટે કલ્યાણકારી રહેશે જે વૃષભ કન્યા, તુલા, કુંભ રાશિમાં જન્મ માટે છે અને મેષ, મિથુન, કર્ક, સિંહ,વૃશ્ચિક,ધનુ, મકર અને મીન રાશિના લોકો માટે સામાન્ય કે સાવધાન રહેવાની જરૂર પડશે. પણ કેતુના નક્ષત્ર મૂળમાં સૂર્યગ્રહણ થવાના કારણે વધારે લાભકારી નહી હશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી

આગળનો લેખ
Show comments