Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારા હાથમાં અહી હશે ક્રોસનુ નિશાન તો નહી થાય કશુ પણ નુકશાન

Webdunia
શનિવાર, 1 જૂન 2019 (18:19 IST)
દરેક વ્યક્તિની હથેળીઓમાં બુધ પર્વતની નીચે ચન્દ્રમાંનો પર્વત સ્થિત રહે છે. આ હથેળીના જડને સ્પર્શ કરે છે. ચંદ્ર પર્વતથી વ્યક્તિના મન અને આર્થિક સ્થિતિને જાણી શકીએ છીએ. આ પર્વતથી આકસ્મિક દુર્ઘટનાઓ વિશે પણ જાણ કરી શકાય છે. આ પર્વત વ્યક્તિના સ્વભાવ અને તેના વિચર વિશે પણ ઘણુ બધુ બતાવે છે. હસ્તરેખા વિશેષજ્ઞ મુજબ ચંદ્રમા વ્યક્તિના જીવન પર ખૂબ અસર પડે છે. 
 
જો ચન્દ્રમાંનો પર્વત હથેળીમાં ઉભાર લાવે છે તો ઉત્તમ છે. આવા લોકોનુ મન મજબૂત  હોય છે અને તેમા વિચારેલ કાર્ય કરવાની તાકત હોય છે.  જો ચન્દ્રમાંનો પર્વત વધુ ઉભાર માટે છે તો વ્યક્તિ કલ્પનાશીલ હોય છે. તેનાથી તેની મોટાભાગની યોજનાઓ ઘરી રહી જાય છે અને ક્યારેય પણ સપૂર્ણ રીતે અમલીકરણ નથી થઈ શકતુ. 
 
ચંદ્ર પર્વતનો દબો હોવો મનને કમજોર કરે છે. તેનાથી વ્યક્તિ મલીન અને ઉદાસ રહે છે. એવી વ્યક્તિ મોટાભાગના સમયે નકારાત્મક વિચારોથી ઘેરાયલ રહે છે. તે જ્યારે પણ વાત કરશે તો તે નેગેટિવ જ રહેશે.  ચંદ્ર પર્વત પર ઘણી બધી રેખાઓ વ્યક્તિને ચિતિત રાખે છે. જો કે તેનાથી વ્યક્તિની રચનાક્તમ ક્ષમતા પણ જાણ થાય છે. ચદ્ર પર્વત પર ક્રોસ હોય તો વ્યક્તિને જળથી ભય લાગે છે. આવા લોકોએ નદી અને તળાવથી દૂર રહેવુ જોઈએ.  ચંદ્ર પર્વત પર તલ હોય તો વ્યક્તિ માનસિક રૂપથી કમજોર થાય છે.  આ પર્વત પર વધુ ક્રોસ હોય કે કાળુ ધન હોય તો માનસિક બીમારી થઈ જાય છે. આ પર્વત પર વર્ગ હોવાથી વ્યક્તિ દરેક પ્રકારના અનિષ્ટથી બચી શકાય છે. 

સંબંધિત સમાચાર

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments