Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી રાશિ મુજબ આ રીતે સ્નાન કરો, પૈસાનો થશે વરસાદ

Webdunia
ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (12:49 IST)
હિન્દુ પુરાણો મુજબ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવુ જોઈએ. સૌ પહેલા માથા પર પાણી નાખો. પછી આખા શરીર પર.  ન્હાયા પછી સૌ પહેલા સૂર્યદેવને અર્ધ્ય આપો. આવુ કરવાથી શરીર રોગોની ચપેટથી દૂર રહે છે અને સમાજમાં રૂતબો અને દબદબો કાયમ રહે છે.  જે વ્યક્તિ પોતાની રાશિ મુજબ કંઈક ખાસ વસ્તુઓ નાખીને દરરોજ સ્નાન કરે છે તેને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી

સંબંધિત સમાચાર

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

આગળનો લેખ
Show comments