Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 રાશિના લોકો 'ચટ મંગની પટ શાદી' કરનારા હોય છે

Webdunia
બુધવાર, 7 માર્ચ 2018 (15:07 IST)
છોકરો હોય કે છોકરી લગ્નનો નિર્ણય દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આમ તો લોકો મોટાભાગે સમજી વિચારીને લગ્ન કરે છે. છતા પણ કેટલાક લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે. તો કેટલાક લોકો પોતના જીવનસાથીને મળવામાં ટાઈમ લગાવે છે. પણ આજે અમે તમેન કેટલીક એવી રાશિયો વિશે બતાવી રહ્યા છીએ જે જલ્દી લગ્ન કરી લે છે કે પછી તેમના લગ્ન જલ્દી થઈ જાય છે.  તો ચાલો ચટ મંગની પટ વિવાહ કરનારી આ રાશિયો વિશે જાણીએ.. 
 
આ રાશિના લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે 
 
1. મેષ - મેષ રાશિના લોકો લગ્નના મામલે ખૂબ જ લકી હોય છે. લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ લોકોને પોતાના પાર્ટનર જલ્દી મળી જાય છે. પોતાના કેયરિંગ નેચરને કારણે આ રાશિના લોકો પોતાના પાર્ટનરને આંખો પર બેસાડે છે. 
2. મિથુન - પોતના જીવનના દરેક નિર્ણય સમજી વિચારીને લેનારા આ રાશિના લોકો પણ જલ્દી લગ્નના બંધનમાં બંધાય જાય છે. આ રાશિના લોકો પોતાના રિલેશનશિપમાં ખૂબ ઈમાનદાર અને વફાદાર હોય છે. 
 
3. મકર - ઈમોશનલ અને કેયરિંગ સ્વભાવના આ રાશિના લોકો ચટ મંગની પટ લગ્ન કરવમાં બધી રાશિયોથી આગળ હોય છે. પ્રેમના મામલે અનલકી આ રાશિના લોકોના મોટાભાગે અરેંજ મેરેજ જ થાય છે. 
4. તુલા - લવ મેરેજમાં વિશ્વાસ રાખનારા લોકો જલ્દી કોઈના પ્રેમમાં પડીને લગ્ન કરી લે છે. આ રાશિના લોકો પોતાના પાર્ટનરને ખૂબ પ્રેમ કરનારા હોય છે 
 
5. મીન - પ્રેમની શોધ કરનારા આ રાશિના લોકોની શોધ પણ જલ્દી ખતમ થઈ જાય છે. આ રાશિના લોકો જલ્દી અરેંજ કે લવ મેરેજના બંધનમાં બંધાય જાય છે 
 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments