Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેવું રહેશે મૂલાંક 9 માટે 2018 નો ભવિષ્ય

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (15:45 IST)
મૂલાંક 9  -  ન્યૂમેરોલાજીમાં 9 અંકની સાથે 9 વર્ષીય ચક્કરની સમાપ્તિ થાય છે. તેથી જે જાતકોનો મૂલાંક 9 છે તેમના માટે આ સમય પૂર્વના વર્ષમાં જે ઉપલબ્ધિઓ મેળવી છે. તેના બદલે સમાજના પ્રત્યે તમારી જવાબદારી નિભાવવાની છે. આ વર્ષે તમે એક જવાબદાર નાગરિકની ભૂમિકા ભજવી શકો છો.  બની શકે કે તમે કોઈ ચેરિટિબલ સંસ્થા કે માનવતાની ભલાઈ માટે થતા કામમાં તમારું યોગદાન આપો. તેમાં આગળ વધીને ભાગ લો. બની શકે છે પહેલા થયેલ ભૂલ કે બીજા કારણોથી તમે એ મેળવી ન શક્યા હોય  જે તમે મેળવવા ઈચ્છો છો. આ સમય ભૂતકાળમાંથી શીખ લઈને ભવિષ્ય માટે સુદ્ર્ઢ યોજનાઓ બનાવવાનો છે. પૂર્વના વર્ષ કરતા આ વર્ષે તમે તમારી યોજનાઓને સારી રીતે લાગૂ કરી તમારા લક્ષ્યને મેળવી શકો છો. તમારા મિત્ર તેમાં સહાયકના રૂપમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ટૂંકમાં આ સમય પાછળ વળીને એક વાર જોવાનો છે કે ક્યાંક કઈક છૂટી તો નહી ગયું ત્યારબાદ આગળ વધી શકો છો અને મંજીલ જરૂર મળશે. 
 

સંબંધિત સમાચાર

ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદના ચંડોળામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, ત્રણ ગોડાઉનને ઝપેટમાં લીધા

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આગળનો લેખ
Show comments