Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ - તમારી ભાગ્ય રેખા પોતે વાંચો અને જાણો એના અર્થ

Webdunia
બુધવાર, 9 મે 2018 (06:51 IST)
તમારી ભાગ્ય રેખા પોતે વાંચો અને જાણો એના અર્થ  - દુનિયામાં જે પણ  આવ્યા છે પોતાનું  ભાગ્ય લઈને આવ્યા છે. પણ દરેકનું  ભાગ્ય એક જેવુ નથી હોતુ. તમે જુઓ તમારી હથેળીમાં રહેલા ભાગ્ય રેખા તમારા વિશે શું કહે

હથેળીમાં શનિ પર્વત એટલે મધ્યમા આંગળીના પાસે પહોંચતી રેખા ભાગ્ય રેખા કહેવાય છે. આ રેખા હથેળીમાં જુદી-જુદી  હોય છે . તમારી હથેળીમાં આ રેખા ક્યાંથી ઉતપન્ન થઈ અને ક્યાં પહોંચી. એનાથી તમારું ભાગ્ય પ્રભાવિત થાય છે. 

કેતુ ક્ષેત્રથી આ ભાગ્ય રેખાને જુઓ . જો તમારી હથેળીમાં આ રીતે ભાગ્ય રેખા છે તો સમજો કે ભાગ્યનો  ભરપૂર સાથ મળશે . એવા માણસનું  જીવન સુખમય હોય છે, જેની ભાગ્ય રેખા જીવન રેખાને સ્પર્શ કરી રહી હોય. જેટલા સુધી ભાગ્ય રેખા જીવન રેખાને સ્પર્શ ન કરે તેટલા ભાગમાં તકલીફના સામનો કરવો પડશે. 

ભાગ્ય રેખા જો ત્રિકોણાના પાસેથી ઉતપન્ન થઈ રહી હોય તો ભાગ્યના સહયોગ ઓછો મળશે. હસ્તરેખા વિજ્ઞાન મુજબ આવા માણસોને જીવનમાં ખૂબ પરિશ્રમ કરતા સફળતા મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે

9 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર માતા લક્ષ્મીની કૃપા રહેશે

8 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

Vastu Tips: મીઠું ક્યારે ખરીદવું ક્યારે નહિ ? મીઠાને લગતી વાસ્તુ ટિપ્સ તમારા જીવનમાં લાવશે ફેરફાર

7 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે માતા લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments