Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ શાસ્ત્ર - આ 3 રાશિઓની મહિલાઓના દિવાના બની જાય છે પુરૂષ અને કરી દે છે બધુ જ ન્યોછાવર

Webdunia
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (10:04 IST)
જ્યોતિષ મુજબ 12 રાશિયોના ગુણના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સ્ત્રી અને પુરૂષ બંનેને ઈશ્વરની અણમોલ રચનાઓ માનવામાં આવી છે. સ્ત્રી અને પુરૂષ બંનેમાં પોતપોતાના ગુણ અને અવગુણ હોય છે. જ્યોતિષ શાસ્ત્રનુ માનીએ તો કુલ 3 રાશિયો એવી છે વેબદુનિયા જેની સાથે સંબંધ રાખનારી મહિલાઓ ગુણ અને રૂપની માલિક હોય છે. આ મહિલાઓ ગુણ અને રૂપમાં એટલી ધનવાન હોય છે કે કોઈપણ પુરૂષ તેમની વાત માનવા માટે બાધ્ય થઈ જાય છે. એટલુ જ નહી તેમની વાત માનવી જ પડે છે. જાણો કોણ છે એ 3 રાશિની મહિલાઓ વેબદુનિયા ગુજરાતી 
 
વૃષભ - જ્યોતિષ મુજબ વૃષભ રાશિની મહિલાઓનુ સ્વરૂપ પણ આકર્ષક  હોય છે. પુરૂષ ખુદને તેમની સામે સાચવી શકતો નથી. તેથી પુરૂષ આ રાશિની મહિલાઓ સમક્ષ ખુદને સમર્પિત કરી નાખે છે. સાથે જ વેબદુનિયા ગુજરાતી આ રાશિની મહિલાઓની આગળ જો કોઈ પુરૂષ પોતાની હુકુમત ચલાવે છે તો તેમનાથી દૂર રહેવુ જ તેઓ સારુ સમજે છે. 
 
મિથુન -  જ્યોતિષ મુજબ મિથુન રાશિની મહિલાઓ સામાન્ય રીતે વધુ આકર્ષક અને સુંદર હોય છે આ રાશ્ની મહિલાઓના મિજાજ એટલા વધુ ખુશમિજાજ હોય છે કે પુરૂષ આપમેળે જ તેમની તરફ આકર્ષાય છે. વેબદુનિયા સાથે જ આ રાશિની મહિલાઓનો એક ગુણ વધુ હોય એ હોય છે કે આ રાશિની મહિલાઓ તેઓ તેમની સુંદરતા કાયમ જાળવી રાખે છે.  કદાચ આ જ કારણથી આ રાશિની મહિલાઓ તરફ ખેંચાયા આવે છે પુરૂષ અને બધુ જ ન્યોછાવર કરી નાખે છે. 
 
વૃશ્ચિક - જ્યોતિષ મુજબ આ યાદીમાં સૌથી પ્રથમ નામ વૃશ્ચિક રાશિનું આવે છે. આ રાશિની મહિલાનુ રૂપ એટલુ આકર્ષક હોય છે કે સામે વાળાને પાગલ કરી નાખે છે.  આ ઉપરાંત આ રાશિની વેબદુનિયા ગુજરાતીમહિલાનો સ્વભાવ અને બોલી એટલી સારી હોય છે કે કોઈપણ વ્યક્તિને દીવાનો કરી નાખે છે. સુંદરતા અને આકર્ષણ તો આ રાશિની મહિલાઓમાં જાદુઈ હોય છે.  એટલુ જ નહી વૃશ્ચિક રાશિની મહિલાઓની વાતોમાં એટલી વધુ મીઠાસ હોય છે કે કોઈપણ પુરૂષ તેમની વાતોમાં આવી શકે છે. 
 

સંબંધિત સમાચાર

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

આગળનો લેખ
Show comments