Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં કયું ઘી વાપરવાથી વરસે છે દેવી-દેવતાઓની કૃપા

Webdunia
બુધવાર, 16 ઑગસ્ટ 2017 (18:07 IST)
સનાતન ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનો ધાર્મિક સંસ્કારો અને શુભ અવસરો પર ઘણી બધી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. . જેનાથી દેવી--દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. આમ તો બધી સામગ્રીઓનું  પોતાનું અલગ  મહત્વ છે પણ ઘી નુ વિશેષ  સ્થાન છે. જુદા-જુદા પ્રકારના ઘી બજારમાં સરળતાથી મળે છે. પણ ગાયના દૂધથી બનેલ ઘી દેવી -દેવતાઓને અર્પણ કરવું જોઈએ. 
 
હિંદૂ ધર્મમાં ગાયને માતાનું  સ્થાન મળ્યું છે અને હમેશા ગાયની પૂજા કરવામાં આવે  છે અને તેમાં 36 કરોડ દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. ગાયના ઘી નો દીવો  પ્રગટાવવો  અને તેનાથી  બનેલ પ્રસાદનો ભોગ લગાવવાથી દેવી- દેવતા  શીઘ્ર  કૃપા વરસાવે છે. 
 
વૈજ્ઞાનિક નજરે જોઈએ તો 10 ગ્રામ ગાયના ઘી દ્વારા હવન કરવાથી વાયુ-મંડળમાં આશરે 1 ટન ફ્રેશ ઑકસીજનનો નિર્માણ કરી શકાય છે. આથી આપણા ઋષિ મુનિયો મંદિરોમાં ગાયના ઘીનો દીવો  અને ધાર્મિક અનુષ્ઠાનમાં એનો પ્રયોગ કરવાનું  કહ્યું છે. આ ઘી માં વાતાવરણમાં ફેલાતા પરમાણુ વિકિરણોને હટાવાવાની અદભુત ક્ષમતા હોય છે. 
 
- સાંજના સમયે ઘરમાં કેસર નાખી ઘીનો દીપક પ્રગટાવાથી રોગોનો નાશ થાય છે. 
 
- દાંપત્યના ઝઘડાને પ્રેમમાં ફેરવવા માટે રાતે સૂતા પહેલા વાસણ ઘસવાના સ્થાનને સાફ કરીને ગાયના ઘીનો દીપક પ્રગટાવો. 
 
- સોમવારે શિવલિંગ પર ગાયનું  ઘી અર્પિત કરો આથી શારીરિક બળ મળે છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments