Webdunia - Bharat's app for daily news and videos

Install App

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (15:43 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ માણસના સારા-ખરાબ કર્મના ફલ તેને આપે છે. આ સમયે શનિ વૃશ્ચિક રાશિમાં છે જે 26મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનના અસર બધી રાશિઓ પર જુદુ-જુદુ જોવાશે . રાશિ મુજબ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવને ઓછું કરી શકાય છે. આ ઉપાય જાણો 
મેષ - સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
વૃષ- શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરો. 
 
મિથુન- શનિદેવને કાળી અડદની દાળ ચઢાવો. 
 
કર્ક- રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો. 
 
સિંહ- કોઈ મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો. 
 
કન્યા - શનિદેવને બીજમંત્રોના જાપ કરો. 
 
તુલા- શનિદેવનો અભિષેક સરસવના તેલથી કરવું . 
 
વૃશ્ચિક - રોજ સવારે કીડીઓને લોટ નાખવું.  

ધનુ- પીપળના ઝાડ નીચે 11 દીપક લગાડો. 
 
મકર - શનિદેવના વૈદિક મંત્રોનો જાપ કરો. 
 
કુંભ - જ્યોતિષીની સલાહ મુજબ નીલમ રત્ન પહેરો 
 

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments