Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 મહિના માટે શનિનું થઈ રહ્યુ છે રાશિ પરિવર્તન...આ રાશિ માટે છે નુકશાન

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (14:49 IST)
ચાર મહિના માટે શનિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાનો છે. એવુ તેના વક્રી પરિવર્તનને કારણે થઈ રહ્યુ છે. જોકે શનિના આ પરિવર્તનની તારીખ 21થી વધીને કંઈક વધુ પ્ણ હોઈ શકે છે. 
 
પણ 4 મહિનાના આ ભારે સમયમાં શનિ ફક્ત વૃશ્ચિક રાશિમાં જ નહી રહે પણ થોડા સમય પછી જ લગભગ 24-25 જૂન સુધી ધનુ રાશિમાં પરત આવશે. 
 
જ્યોતિષવિધના મુજબ આ દરમિયાન શનિ જે રાશિયોમાં પ્રવેશ કરશે તેમના જીવનમાં ખલબલી પણ મચાવી શકે છે કે પછી તેમના સુખદ પરિણામ પણ આવી શકે છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે 12 રાશિયોમાંથી આ વખતે મેષ વૃશ્ચિક અને સિંહ રાશિના જાતકો માટે શનિની વક્રી પરિવર્તન કરવુ ખૂબ જ કષ્ટદાયી થઈ શકે છે.  જ્યારે કે મિથુન, કર્ક, કુંભ રાશિવાળાઓ માટે ખૂબ જ લાભકારી રહેવાનો છે. 
 
આ દરમિયાન મેષ રાશિવાળાઓએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.  આ ઉપરાંત બાકી રાશિના લોકો માટે આ ઠીકઠાક રહેવાનો છે. 

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments