Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરેક રાશિના લોકો હોય છે સ્વાર્થી, જાણો શું છે તમારી Meanest Thing

Webdunia
સોમવાર, 14 મે 2018 (15:29 IST)
આમ તો આજકાલ દરેક કોઈ ન કોઈ વસ્તુ માટે સ્વાર્થી હોય છે. પણ આજે અમે તમને રાશિ મુજબ જણાવીશ કે લોકો કઈ વસ્તુને લઈને વધારે સ્વાર્થી થઈ જાય છે. 
 
તો આવો જાણીએ છે કે દરેક રાશિના લોકો કઈ વસ્તુને લઈને વધારે સ્વાર્થી થઈ જાય છે. 
1. મેષ
આ રાશિના લોકો કોઈની નબળાઈ કે તેમના વીક પાઈંટનો ફાયદા ઉઠાવવાથી ક્યારે નહી ચૂક કરતા. 
2. વૃષભ
પોતાના પ્રમોશન અને લોભને પૂરા કરવા માટે આ રાશિના લોકો આટલા સ્વાર્થી અને ક્રૂર થઈ જાય છે કે કોઈ સગાને પણ નુકશાન પહોંચાડી શકે છે. 
3. મિથુન 
પોતાના પર ધ્યાન આકર્ષિત કરવા માટે આ રાશિના લોકો કોઈની બુરાઈ કરતા પણ પાછળ નહી હટતા. 
4. કર્ક
કોઈથી ઈર્ષ્યા કરતા પર આ રાશિના લોકો દિલ દુખાવા માટે ખરાબ થી ખરાબ વાત બોલી નાખે છે. તે માણસને દુખી કરવા માટે આ લોકો કોઈ અવસર નહી મૂકતા. 
5.સિંહ
નકારાત્મક અને ક્રૂર પ્રકારના આ રાશિના લોકો કોઈને પણ દગો આપી શકે છે. ગુસ્સામાં આ લોકોને કંટ્રોલ કરવુ મુશ્કેલ થઈ જાય છે. 
6. કન્યા
કન્યા રાશિના લોકો કોઈની માટે ત્યાગ કરવાના નામ પર સૌથી વધારે સ્વાર્થી થઈ જાય છે. પછી એ કોઈ સગો પણ કેમ ન હોય. 
7. તુલા 
ન્યાય કરવા માટે આ લોકો કોઈની ફીલિંગની ચિંતા નહી કરતા. તેમની નજરમાં જે યોગ્ય છે એ જ એ કરે છે. 
8. વૃશ્ચિક 
માનસિક રૂપથી ક્રૂર આ રાશિના લોકો કોઈને દુખ પહોંચાડવા માટે આખી યોજના બનાવે છે. 
9. ધનુ 
આ રાશિના લોકો ખૂબ સેલ્ફ સ્ટેંર્ડ હોય છે. સેલ્ફ સેંટર્ડ વાળા આ રાશિના લોકોને ખબર નહી ચાલે છે કે આ બીજાને કેવી રીતે ઘા પહોંચાડી નાખે છે. 
10. મકર 
ઈરાદાના પક્કા આ રાશિના લોકો કોઈને શીખ શીખડાવવા માટે દુખ અને આઘાત પહૉચાડે છે. 
11. કુંભ 
દિલના સાફ આ રાશિના લોકો ગુસ્સમાં જ કોઈની સાથે ખરાબ વ્યવહાર કરે છે. તેમની આ ટેવ તેને સૌથી વધારે સ્વાર્થી બનાવે છે. 
12. મીન 
આ રાશિના લોકો માત્ર તેને દુખ પહોંચાડે છે જે લોકો તેમનો દિલ દુખાવો હોય. આ રાશિના લોકો વગર કારણે કોઈને હાર્ટ કરવાની જગ્યા પોતાને જ તકલીફ આપીને પરેશાન કરે છે. 
 

સંબંધિત સમાચાર

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments